________________
દ્વાર ૪ થું (પચ્ચમાં આગાર્ સંખ્યા ) ૧૯૧ ચતુર્થ ભક્તમાં (ઉપવાસમાં) ૫ આગાર, અને પાણસ્સના પેમ્પ્સખાણમાં ૬ આગાર છે. ૫ ૧૬ ॥
માવાર્થ:--ગાથા વત્ સુગમ છે, પરન્તુ નવકારસી આદિમાં કયા કયા આગાર છે ? તેનાં નામ અને અર્થ પણ આગળ ગાથાઓમાંજ કહેવારો, માટે અહિં વિશેષ સ્પષ્ટ કરવાનુ પ્રચાજન નથી.
चउ चरिमे चउभिग्गहि, पण पावरणे नवट्ठ निवीए । आगारुख्कित्तविवे-गमुत्तु दवविगइ नियमि || १७ |
શબ્દાઃ—ગાથા પ્રમાણે સુગમ છે.
ગાથાર્થ—— દિવસચરમ અને ભવચિરમ એ બે ) ચિરમ પ્રશ્ર્ચક્ખાણમાં આગાર છે, *અભિગ્રહમાં ૪ આગાર છે, પ્રાવરણ (વશ્વના) પ૨૦ માં વ=પાંચ આગાર છે, અને નીવિમાં ૯ અથવા ૮ આગાર છે. તેમાં નીવિને વિષે જો પિડ વિગઇ અને ફેવ વિગઇ એ મન્નેનું પચ્ચ૰ હાય તા -આગાર, પરન્તુ જો કેવળ વિવેગનુંજ પચ્ચ૦ હાય તા તે ( એકલા દ્વવ વિગઇના ) નિયમિ=નિયમમાં “ ખિત્તવિવેગે ” એ એક આગાર મુત્તુ=મૂકીને-છેાડીને બીજા [ ૬=શ૪ ] ૮ આગાર હાય છે ! ૧૭ u બાવાય-ગાથા વત્ સુગમ છે; પરન્તુ વિશેષ એ છે કે— અહિં ભાષ્યમાં જો કે વિઈના છૂટા પન્ચમાં – એમ એ રીતે આગાર કહ્યા નથી, પરંન્તુ ૨૦ મી ગાથામાં કેવળ નવ આગારજ કહેવાશે તે પણ અન્ય ગ્રન્થાને અનુસારે વિગથના પચ્ચ૦ માં પણ ૯ અને ૮ એમ બન્ને પ્રકારના આગાર અણુવા.
* અહિં “ અભિગ્રહ ” શબ્દથી ૮ પ્રકારનાં સંકેત પચ્ચખ્ખાણુમાં તેમજ બીજા પણ દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહમાં ૪ આગાર જાણુવા, તે આગળ ૨૩ મી માથામાંજ કહેવાશે,
૧ એ ૮ વા ૯ આગારનું કારણુ વિગએનાં સ્વરૂપ તથા દુષ્મિત્ત॰ આગારના અ જે આગળ કહેવાશે તે જાણ્યા બાદ સમજાશે.