________________
દ્વાર ૩ જુ (૪ પ્રકારને આહાર), ૧૮૯ खाइमि भत्तोस फला-इ साइमे सुंठि जीर अजमाई। महु गुल तंबोलाई, अणहारे मोअ निंबाइ ॥१५॥
શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. જાથા –( મત્તોભકતષ એટલે ) શેકેલાં ધાન્ય, તથા ફળ વિગેરે વસ્તુઓ સાહિમ માં ગણાય, સુંઠ જીરૂ અજમો વિગેરે તથા મધ મેળ અને તંબેલ વિગેરે પણ સ્થાત્રિમ માં ગણાય, અને ( મમ-મેક એટલે ) મૂત્ર ( ગોમૂત્ર) તથા લિંગ બડે વિગેરે અનાદાર માં ગણાય. / ૧૫ /
માવા--જે વસ્તુઓને ખાવાથી સુધાની પૂર્ણ શાન્તિ ન થાય, તે પણ કંઇક સંતોષ થાય ( =ભૂખ શમાવે ) તેવી વસ્તુઓ બ્રાહિમ માં ગણાય છે. તેનાં કેટલાંક નામ–શેકેલાં ધાન્ય (એટલે મમરા પહુંઆ, સેકેલા ચણા, દાળીઆ, સેકેલા મગ, વિગેરે ), તથા ખજુર, ખારેક, નાળીએર, તથા બદામ, દ્રાક્ષ, કાજૂ વિગેરે મેવા, કેરી, ચીભડાં, તડબુજ, ખડબજ, વિગેરે ફળે, શેલડી વિગેરે તથા કેઠવડી-આમળાશંઠી-આંબાગોળી-કઠીપત્ર-લિંબુઇપત્ર વિગેરે (એ સર્વે ખાદિમ હેવાથી દુવિહાર પચ્ચખાણમાં ન ક૫)
વિક વસ્તુઓ–સુંઠ-હરડે-પીપર -મરી-છ-અજમે-જાયફળ-જાવંત્રી-કા-ખેરવટી-જેઠીમધ-કેસર-નાગકેસર
૧ =જે ખવાય તે રારિ ( ઈતિ વ્યુત્પત્તિઃ) તથા = આકાશ એટલે મુખનુ વિવર તેમાં માસિકમાય-સમાય તે હમ (ઈતિ નિર્યુકિત. એમાં ૨ કારનો નિપાત સંભવે.
૨ વારે એટલે જેનો આસ્વાદ કરાય તે રવિન ( ઈતિ વ્યત્પત્તિઃ ), તથા ગોળ સાકર વિગેરે દ્રવ્યોને અને રસ વિગેરે ગુણોને તેમજ કર્તાના સંયમ ગુણોને એટલે રાગદ્વેષ રહિત આસ્વાદન કરવાથી સંયમીના સંયમ ગુણોને ) જે રાતે સ્વાદ પમાડે તે સ્વનિ અથવા જેનું આસ્વાદન કરતાં તે વસ્તુઓ પોતાના માધુર્યાદિ ગુણોને સારવાર નાશ પમાડે તે સ્વામિ (ઈતિ નિયુક્તિઃ )