SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૯-૧૦ મું (૧૮૧ પદ-૯૭ સંપદા). ૪૩ વિતરણ-હવે આ ગાથામાં ખમાસમણુ તથા દરિયાવહિ એ બે સૂત્રના અક્ષર વિગેરે કહે છે – पणिवाय अरकराई, अट्ठावीसं तहा य इरियाए। . नवनउयमरकरसयं, दुतीसपय संपया अट्ठ ॥ ३१॥ શબ્દાર્થ–સુગમ છે, નાથાથઃ–પ્રણિપાત એટલે ખમાસમણના ૨૮ અક્ષર છે, તથા રિયાવહિયંમાં ૧૯ અક્ષર ૩૨ ૫૨ અને ૮ સંપદા છે. ભાવાર્થ –સુગમ છે. પરન્તુ વિશેષ એજ કે ઈરિયાવહિ સૂત્ર તસ્ય ઉત્તરિ સહિત ગણાય છે. માટે છfમ રિમિકે થી નિઘાયદાઇ તામિકક્ષ સુધીના વર્ણ પદ અને સંપદા ગણવી. કેટલાક આચાર્યો તæ fમછામિ તુરં સુધીનાજ ૧૫૦ અક્ષર ગણે છે. તથા ખમાર સૂત્રની સંપદા અને પદની ગણત્રી કરી નથી તે કારણે તે ૨૯ મી ગાથાના અર્થમાં કહેવાઈ ગયું છે. અવતર–હવે દરિયાવહિયં સૂત્રની ૮ સંપદાની પ્રત્યેની પદસંખ્યા તથા આદિપદ કહે છે કે જેથી પર્યન્ત પદ પણ સુખે સમજી શકાય છે, તે આ પ્રમાણે– दुग दुग ग चउ इग पण, इगार छगइरिय संपयाइपया। इच्छा इरि गम पाणा,जे मे एगिदि अभि तस्स ॥३२॥ | શબ્દાર્થ –ગાથાર્થને અનુસારે. માથાર્થ –(ઈરિયાવહિની સંપદામાં પ્રત્યેકમાં અનુક્રમે)૨-૨૧-૪-૧-૫-૧૧-૬ પદ છે અને પ્રત્યેક સંપદામાં પ્રથમ પદ અનુક્રમે इच्छामि-इरियावहियाए-गमणागमणे-पाणकमणे-जे मे जीवा विराहिया-एगिदिया-अभिहया अन तस्स उत्तरीकरणेणं એ પ્રમાણે છે. માવા –અહિં પદને દેશ ભાગ કહેવાથી પણ સંપૂણ પદ રહણ કરવું. જેથી એટલું જ કહેવાથી પણ છાપ એ સં.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy