SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી ચિત્યવંદન ભાષ્ય, પૂર્ણ પદ સમજવું. એ રીતે આગળ પણ જાણવું. ગાથાર્થમાં સંપદાનાં આદિ પદ કહ્યાં છે, અને તેનાં પર્યત પદ તે અનુક્રમે આગળની ગાથાના ભાવાર્થમાં કહેવાશે, પ્રતા–ઇરિયાવહિની ૮ સંપદાનાં વિશેષનામ કહે છે— अब्भुवगमो निमित्तं, ओहे-यर हेउ-संगहे पंच। जीव-विराहण-पडिकमणभेयओ तिनि चूलाए॥३३॥ | શબ્દાર્થ—ગાથાથને અનુસાર, નાથાર્થ -અભ્યપગમ સંપદા, નિમિત્ત (અથવા કાર્ય ) સંપદા, એહેતુ (સામાન્ય હેતુ) સંપદા વિશેષ હેતુ સંપદા, અને સંગ્રહ સંપદા એ પ સંપદા ઈરિયાવહિની મૂળ સંપદાઓ છે, અને જીવ સંપદા, વિરાધન સંપદા, તથા પ્રતિક્રમણ સંપદા એ ત્રણ ભેદથી ૩ સંપદા ચલિકા સંપદા કહેવાય છે, જે ૩૩ માવાર્થ-અહિં આલોચના (પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત) નું અંગીકાર કરવાપણું હોવાથી “ઈચ્છામિ પડિકમિઉ એરપદની પહેલી જષ્ણુપમ (એટલે અંગીકાર) સંપી. આલોચના યા નિમિત્તની એટલે ક્યા પાપ કાર્યની કરવાની છે ? તે પાપ કાર્ય જેમાં દર્શાવાય છે તે વગર નિમિત્ત(અથવા ) સંપા ઇરિયાવહિયાએ વિરાણાએ” એ બે પદની છે. “ગમણાગમણે એ એક પદમાં પાપ કાર્યને હેતુ (પાપનું કારણ ) એઘથી એટલે સામાન્યથી દર્શાવ્યું છે માટે એ ત્રીજી એક પદની સંઘ છે. પાણકમણે ઈત્યાદિથી “સંકમણે ' સુધીનાં ૪ પદમાં પાપ કાર્યના વિશેષ હેતુ (એટલે કહ્યું કયું પાપ કાર્ય બન્યું છે તે વિશેષ ભેદ) દર્શાવેલ છે, માટે એ ચાર પદની ચોથી વિક નું સંપા છેતથા જે મે જવા વિરાહિયા” એ એક પદમાં પ્રથમ કહેલા તેમજ આગળ કહેવાતા જીવભેદની વિરાધનાને સંગ્રહ (“જીવા એ પદવડે) કરે છે માટે એ એક પદની પાંચમી સંસદ રંપવા જાણવી. તથા “એબિંદિયા ઈત્યાદિ પાંચ પદમાં ઈન્દ્રિયભેદથી વિરાધના થવા ગ્ય સર્વ પાંચ છવભેદ સૂચવાયેલા
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy