________________
દ્વાર ૧૦ મું. ( ગુરૂવંદનનાં ૨૫ આવશ્યક)
૧૧૯
ઉત્તર:–અવનત આવશ્યકમાં શિષ્યના શીષ નમનની અને તે પણ 'ચિત્ નમનની મુખ્યતા છે, અને શીષ આવશ્યકમાં નમન કરતા સર્વ શીષની તેમજ શિષ્યના વિશેષ શીષ નમનની પણ મુખ્યતા છે, એ તફાવત છે.
અહિ. વામામ લમાસમનો ફેવસિયં વર્મ એ પદાના ઉચ્ચાર પૂર્વક શિષ્યના મસ્તકનું નમન તે ૧ શીશી, અને અદાવે સ્વામમિ તુમ એ પ્રમાણે ખેલતા આચાર્યનું કિંચિત્ શીષ નમન તે ૨ જી ગુરૂશીષ, તે પહેલા વંદન વખતે અને તેવીજ રીતે ખીજા વંદન વખતે પણ ૨ શીષ ગણતાં ૪ શીષ આવશ્યક ગણવાં, અથવા કોઇ સ્થાને એમ પણ ગણાય છે કે સંહારું પદાચ્ચાર વખતે શિષ્યનું સંપૂર્ણ (=ગુરૂના ચરણ સુધીનું નમન) તે ૧ શીષ નમન, અને સામોમ ઘુમા ઇત્યાદિ પૂર્વોક્ત પાચ્ચાર વખતે પણ શિષ્યનુંજ તેવુ` સ્ જી` શીર્ષનમન, તે પહેલા વદનમાં અને ખીજા વૈદનમાં એમ બે વાર ગણતાં શીષ્યનાંજ ૪ શીર્ષ આવશ્યક ગણવાં
રુપ્તિ-વંદન કરતી વખતે મનની એકાગ્રતા તે ૧ મન ગુપ્તિ, વંદન સૂત્રના અક્ષરોના શુદ્ધ અને અસ્ખલિત ઉચ્ચાર તે ૨ વચનપ્તિ, અને કાયાવડે આવત્ત વિગેરે (સમ્યક્ પ્રકારે કરે પરન્તુ ) વિરાધે નહિ (=સદાષ ન કરે) તે ૩ કાયગુસિ
૨ પ્રવેશ--પહેલા વંદન વખતે ગુરૂની અનુજ્ઞા (આજ્ઞા) લઈને અવગ્રહમાં પ્રથમ પ્રવેશ કરવા તે પહેલા પ્રવેશ, અને અવગ્રહમાંથી બહાર નિકળ્યા બાદ મીજા વન વખતે પણ આજ્ઞા માગીને પ્રવેશ કરવા તે બીજો પ્રવેશ
? નિષ્ફળ--અવગ્રહમાંથી બહાર નિકળવું તે નિષ્ક્રમણ આવશ્યક કહેવાય, અને તે એ વંદનમાં ( અથવા એ પ્રવેશમાં ) એક વખતજ હાય છે, કારણ કે પહેલી વારના વાંદણામાં અવગ્રહને વિષે પ્રવેશ કરીને ત્યારબાદ ૬ આવર્ત કરીને આસ્તિયાપ
૧ વદન વખતે આવત્ત કરવા પહેલાં અવગ્રહથી મહારજ રહેવાનું, હેાય છે માટે બે વંદન વખતે એ વાર્ અવગ્રહમાં પ્રવેશ કરવાના હાય છે.