________________
૧૧૮
શ્રી ગુરૂવંદન ભાષ્ય, વંદન વખતે અવગ્રહમાં પ્રવેશ કરીને કરવાના હેય છે, અને અવગ્રહમાંથી નિકળીને પુનઃ બીજા વંદન વખતે પણ અવગ્રહમાં પ્રવેશ કરીને એજ ૬ આવર્ત બીજી વાર કરવાના હેવાથી ૧૨ આવર્ત ગણાય છે,
કશી–અહિં શીર્ષ માત્ર કહેવાથી પણ ગુરૂ બે વાર, કિચિત મસ્તક નમાવે, તે ગુરૂનાં બે શીર્ષ, અને શિષ્ય બે વાર, વિશેષ શીર્ષનમાવે (બે વાર એ પદ બોલતી વખતે) તે. શિષ્યનાં બે શીર્ષવંદન, એ પ્રમાણે ૪ શીર્ષવંદન જાણવાં, એટલે જે વંદનમાં ૪ શીર્ષનમન હોય તે જ શીર્ષવંદન જાણવા
અહિં કેટલાક આચાર્યો બે ખામણા વખતનાં બે અને (બે) સંફાસં વખતનાં બે, એ રીતે ચારે શીર્ષનમન શિષ્યનાં ગણે છે, પરતુ ગુરૂનાં નહિં, પ્રસિદ્ધિમાં પણ શિષ્યનાં ૪ શીર્ષનમન આ મતાંતરે પ્રમાણેજ ગણાય છે,
પ્રશ્ન--બે અવનતમાં પણ શીર્ષનમન છે, અને આ ચાર શીષમાં પણ શીષ નમન છે તો એ બે આવશ્યકમાં તફાવત શું? બે હથેલી ઉંધી કરી ગુરૂના ચરણે લગાડવી, અને બીજા અક્ષરના ઉ. ચાર વખતે બે હથેલી ચતી કરી પિતાના કપાળે લગાડવી, એવા પ્રકારની ત્રણ વાર હસ્તચેષ્ટા એજ પહેલા ૩ આવર્ત ગણાય અને “સંકાસ” ના ઉચ્ચાર વખતે મસ્તક ગુરુના ચરણે નમાવવું. તથા બીજા ત્રણ આવર્ત
જતા ભે, જવણિ, જજે ચ ભે” એ ત્રણ ત્રણ અક્ષરના ગણવા, તેમાં પહેલા અને ત્રીજા અક્ષરોચ્ચાર વખતે ઉપર કહ્યા પ્રમાણે કરવું, અને મધ્ય અને ક્ષરના ઉચ્ચાર વખતે ચતી કરેલી હથેલીઓને ગુરૂચરણથી પોતાના લલાટ દેશ તરફ લઈ જતાં માર્ગમાંજ (વચમાંજ) સહજ અટકાવવી, એટલે વિસામો આપ, અહિં ત્રીજા આવર્તમાં “સંકાસ” પદ અને ચેથા. આવર્તામાં ખમણિજોથી વઈક તો સુધીનાં પદ કાયવ્યાપાર પૂર્વક થતા આવર્તમાં ગણાતાં નથી, તે પણ સૂત્રનો અસ્મલિત સંબંધ દર્શાવવા માટે એ પદે આવર્તાની સાથે આવશ્યક વૃત્તિ આદિમાં જેમ લખ્યાં છે. તેમ અહિં. પણ લખ્યાં છે, પરંતુ આવર્ત તો બે બે અને ત્રણ ત્રણ અક્ષરનાજ ગણવા. *
૧ ગુરૂથી શિષ્ય ૩ હાથ દૂર રહેવું જોઈએ, તેથી તે શા હાથનું વચ્ચેનું અંતરૂ વા ક્ષેત્ર તે અવB. તેમાં ગુરૂની આજ્ઞા માગીને જ પ્રવેશ થઈ શકે.