SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૦ મું (વંદનનાં ૨૫ આવશ્યક) ૧૧૭ - માવાયે અવશ્ય કરવા ગ્ય ક્રિયાઓ તે સાવર કહેવાય, તે અહિં ગુરુવંદનમાં વંદનસૂત્ર બેલતી વખતે પચીસ આવશ્યક સાચવવા ગ્ય છે તે આ પ્રમાણે– ૨ વન–ગુરુ મહારાજને પિતાની વંદન કરવાની ઇચ્છા પ્રગટ જણાવવાને માટે છામિ તમામ વિનાવળિઆપ નિદિચાપ એટલાં પાંચ પદ કહીને જે કિંચિત મસ્તક (સહિત શરીર) નમાવવું તે આવનાર કહેવાય તે પહેલા વં દન વખતે પહેલું અવનત, અને બીજીવારના વંદન વખતે બીજું અવનત પણ એજ પાંચ પદના ઉચ્ચાર પૂર્વક જાણવું ? જથાનાત-અહિં શિષ્ય ચા=જેવી રીતે નાત એટલે જ હતો તેવા આકારવાળા થઈને ગુરુવંદન કરવું (એટલે વાંદણાને સૂત્રપાઠ બોલો તે જન્મ સરખી મુદ્રા) તે યથાશાત આવશ્યક કહેવાય. ત્યાં જન્મ ૨ પ્રકાર છે, એક સંસારમાયા રૂપી સ્ત્રીની કક્ષામાંથી (=સંસારમાંથી ) બહાર નિકળવું તે હનિમ, અને બીજો માતાની કુક્ષિમાંથી બહાર નિકળવું તે મવાન. એ બને જન્મનું અહિં પ્રયોજન છે તે આ પ્રમાણેદીક્ષા જન્મ વખતે (દીક્ષા લેતી વખતે) જેમ ચલપટ્ટ (કટિવસ), જોહરણ (એ) અને મહેપત્તિ એ ૩ ઉપકરણ જ હતા તેમ દ્વાદશાવ વંદન વખતે પણ એ ૩ જ ઉપકરણ રાખવાં, અને ભવજન્મ વખતે જેમ કપાળે લાગેલા બે હાથ સહિત જમ્યો હતો તેમ ગુરૂવંદન વખતે પણ શિષ્ય કપાળે બે હસ્ત લગાડી (અંજલી જેડી) વંદન કરવું તે બન્ને પ્રકારના જન્મના આકારવાળું અહિં ૧ યાજ્ઞાતિ આવશ્યક જાણવું ૨૨ મી -(વંદન સૂત્રના અમુક પદચ્ચાર પૂર્વક ગુરૂના ચરણપર તથા મસ્તકે હાથ સ્થાપવા-સ્પર્શાવવારૂપ જે ) કાયવ્યાપાર વિશેષ તે સાવ કહેવાય, તે ૧૨ આવર્ત પદના નામથી આ પ્રમાણે – હો, ૨ વર્ષ, રૂ જાય સંad, ક રમणिज्जो मे किलामो अप्पाकलंताणं बहुसुभेण भे दिवसो वइक्वंतो સત્તા મે, ૧ નવનિ, = રમે એ પહેલા ૬% આવર્ત પહેલા એ ૬ આવર્તામાં પહેલા ત્રણ આવ “અહે કાર્ય કાય” એ પ્રમાણે બે બે અક્ષરના ગણવા, તેમાં પહેલા અક્ષરના ઉચ્ચાર વખતે
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy