________________
૧૧૨
શ્રી ગુરૂવંદન ભાષ્ય,
તે પણ તેઓને દ્વાદશાવર્તવંદન કર્મની નિર્જરા માટે કરવું જોઈએ; તેમજ એ પાંચને અનુક્રમે વંદન કરવું, કેટલાએક આચાર્યો એમ પણ કહે છે કે-સર્વથી પ્રથમ આચાર્યને, અને ત્યારબાદ રત્નાધિક્ષણની યોગ્ય મર્યાદાવડે અનુક્રમે વંદન કરવું એટલે દીક્ષા પર્યાય અધિક હોય તેને પહેલું વંદન કરવું, (આવ૦ નિ વૃત્તિ)
અવતર–હવે વંદન કેણે ન કરવું, એટલે વંદના કેની પાસે ન કરાવવી? તે કહેવાનું (૨૪ જણ પાસે વંદન ન કરાવવા સબંધિ) ૬ શું દ્વાર આ ગાથામાં દર્શાવાય છે. તથા ૪ જણે વંદના કરવી તે સંબંધિ હસું દ્વાર પણ દર્શાવાય છે. माय-पिय-जिट्ठभाया,ओमावि तहेव सव्वरायणिए । किश्कम्म न कारिजा, चउ समणाई कुणंति पुणो१४॥
| શબ્દાર્થ – મ=અવમ, વયાદિકમાં લઘુ | (ના ગ્રહણ માટે અપિ વિતે પણ અથવા મા- | શબ્દ છે.) તામહ પિતામહ વિગેરે ! રિઝા (વંદન) કરાવવું,
નાથાર્થ –દીક્ષિત માતા દીક્ષિત પિતા, દીક્ષિત છભાઈ (મોટેભાઈ) વિગેરે, તેમજ વયમાં લઘુ હોય છતાં પણ એવે તે રત્નાધિક એવો અર્થ મુખ્ય હોવાથી રત્નાધિકને “ દીક્ષા પર્યાય વડે ન્યૂન હોય તો પણ (વાંદવા)” એ અર્થ સંગત નથી, કારણ કે રત્નાધિક તો દીક્ષાપર્યાયવડે અધિક જ હેય એમ અહિં ગણેલું છે માટે દીક્ષા પર્યાય વડે ન્યૂન એવા ચાર કહ્યા છે. - ૧ માતામહ વિગેરેનું ગ્રહણ આવવૃત્તિમાં (વિ= ) આ શબ્દથી કર્યું છે, અને અવસૂરિમાં માતાપિતાના ઉપલક્ષણથી કર્યું છે, [એટલે માતપિતા કહેવાથી માતામહ ( =માતાના બાપ ) પિતામહ (બાપના બા૫) વિગેરે પાસે પણ વંદન ન કરાવવું ].