SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૪-૫-૬ ૬ (૫ વંદનીય, ૪ અદાતા, ૪ દાતા) ૧૧૧ ગવત —હવે આ ગાથામાં ૫ વંદનીય સાધુનું કે શું તાર કહેવાય છે – आयरिय उवज्झाए, पवत्ति थेरे तहेव रायणिए । किइकम्म निजरट्ठा, कायव्वमिमेसि पंचण्हं ॥ १३ ॥ | શબ્દાર્થ – નિર=નિર્જરાને ફરિ-એ (એએન), સટ્ટા અર્થ, માટે, નાથાર્થ આચાર્ય–ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર તેમજ રાત્મિક એ પાંચને નિર્જરાને અર્થે વંદન કરવું છે ૧૩ છે માવાર્થ-ગણના નાયક તથા સૂત્ર અર્થ બનેના જાણ અને અર્થની વાચના આપે તે ગાવા, તથા ગણના નાયક થવાને ગ્ય (નાયક સરખા), સૂત્ર અર્થ બન્નેના જાણુ પરંતુ વાચના સૂત્રની આપે તે ૩૫Tચાચ, સાધુઓને ક્રિયાકાંડ વિગેરે માં પ્રવર્તાવે તે પ્રવર્તા, મુનિમાર્ગથી ખેદ પામતા અને પતિતપરિણામી થતા સાધુઓને અથવા પ્રવર્તકે સાધુને જે માર્ગમાં પ્રવર્તાવેલા હોય તે સાધુઓ પાછા તે માર્ગથી ખેદ પામી પતિતપરિણામી થતા હોય તો તેઓને ઉપદેશાદિ વડે તે માર્ગમાં સ્થિર કરે તે અથવા વૃદ્ધાવસ્થાવાળા હોય તે રવિ, અને પર્યાયમાં વડીલ હોય તે રાત્નિવા અથવા રત્નાષિા કહેવાય, તેમજ જાળવવા પણ કહેવાય. એ પાંચમાં આચાર્યાદિ ચાર દીક્ષા પર્યાય વડે ન્યૂન હેય * જ્ઞાન પર્યાય, દિક્ષા પર્યાય, અને વયપર્યાય એ ૩ પ્રકારના યથોગ્ય પર્યાય જાણવા. ૧ આવવૃત્તિમાં ગણાવચ્છેદક (ગણુને) સ્થવિર સાથે ગણ્યા છે, અને ભાષ્યની અવસૂરિમાં રત્નાધિકનું જ બીજું નામ ગણાવચ્છેદક કહ્યું છે, ત્યાં ગચ્છના કાર્ય માટે ક્ષેત્ર ઉપાધિ આદિકના લાભાર્થે વિચરનાર અને સૂત્ર તથા અર્થ બન્નેને જાણનાર તે જણાવશે કહેવાય. ૨ જે કે રત્ન એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર (એ ૩ રત્ન)માં અધિક હોય તે રત્નાધિક કહેવાય, પરન્તુ અહિં ચારિત્રપર્યાયમાં જયેષ્ટ
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy