________________
દ્વાર ૧૫ મું (ગુરૂની સ્થાપના) ૧૩૯ સર એટલે અક્ષ વિગેરેથી સ્થાપવાની કહી તેમાં “અક્ષ વિગેરે એમ કહેવાથી ક્યા ક્યા પદાર્થો ( વડે ગુરૂ સ્થાપના
સ્થપાવી)? તેમ જ તે સ્થાપના કેવા પ્રકારની ? અને કેટલા કાળ સુધીની ગણવી? તે આ ગાથામાં દર્શાવાય છે– अरके वराडए वा, कटे पुत्थे अ चित्तकम्मे अ। सम्भावमसब्भावं, गुल्ठवणा इत्तरावकहा ॥ २९ ॥
શબ્દાર્થ – સરજે અક્ષામાં)
સમાવં અસદ્દભાવસ્થાપના. વરદા=વરાટક, કેડા
ત્તર=હત્વર, અલ્પ કાળની સાવંસદ્દભાવ સ્થાપના સાવવા યાવતકથિત, હમે
માથાર્થ –ગુરૂની સ્થાપના અક્ષમાં, વાટક-કેડામાં, કાષ્ટમાં પુસ્તકમાં અને ચિત્રકર્મમાં (ચિત્રમાં) કરાય છે તે સદભાવ
સ્થાપના અને અસદ્દભાવ સ્થાપના એમ બે પ્રકારની છે; પુનઃ તે પ્રત્યેક ઇવર અને વાવતકથિત એમ બે બે પ્રકારની છે રેલા
માવાર્થ એટલે અરિયા કે જે વર્તમાન કાળમાં પણ મુનિ મહારાજે સ્થાપનામાં રાખે છે, તે સમુદ્રમાં શંખની પેઠે ઉત્પન્ન થતા દ્વીન્દ્રિય નું અચિત્ત કલેવર-શરીર છે, પરતું શંખ વિગેરેની માફક તે પણ બહુ ઉત્તમ-શ્રેષ્ઠ પદાર્થ હેવાથી શાસને વિષે તેમાં ગુરની સ્થાપના કરવાનું કહ્યું છે, તેમ જ તેનાં લક્ષણ તથા ફળ વિગેરે ચાદ પૂર્વ ધર શ્રી ભદ્રબાહુ સ્વા
૧ વર્તમાનમાં અક્ષાદિકની જે ગુરુસ્થાપના સ્થપાય છે, તે વર્તમાન સાધુપરંપરાના મૂળ ગુરુ શ્રી સુષમ અપાધર ની જાણવી. કારણ કે તેમની જ શિષ્ય પરંપરા પંચમ આરાના પર્યન્ત સુધી ચાલવાની છે, અને શેષ ગણુધરે કેવળજ્ઞાન પામી ગયા હોવાથી તેમણે પોતાની સાધુ સંતતિ સુધર્માસ્વામીને સેપેલી છે. તેથી જ શ્રી વીર પ્રભુએ વર્તમાન શાસન શ્રી સુધર્મા ગણધરને સેપ્યું હતું.