SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી ગુરૂવંદ્મન ભાષ્ય. ' તેમ રજોહરણને છેડેથી ધરીને ભમાવતા વંદન કરે તે, અથવા હાથ લાંખે. કરીને વંદન કરૂં છું” એમ કહેતા છતા વન કરે તે, અથવા હાથ લાંબા કરી ભમાવતા છતા “ સર્વાંતે વાંદુ છું ” એમ કહી વંદન કરે તે. એ ત્રણ અર્થ જાણવા અવતર્ળ—પૂર્વ ત્રણ ગાથામાં જે બત્રીસ દાષ કહ્યા, તે ખત્રીસ દાષ રહિત વંદન કરનારને શું ફળ થાય ? તે આ ગાથામાં દર્શાવે છે— बत्तीसंदोस परिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरुणं । सो पावइ निवाणं, अचिरेण विमाणवासं वा ॥ २६ ॥ શબ્દા કો જે સાધુ પરંન=કરે, પ્રદ્યુ જે. અત્તિ=શીધ ગાથાર્થ—જે સાધુ ( સાધ્વી શ્રાવક કે શ્રાવિકા) ગુરૂને અત્રીસ દાષ વડે અત્યંત શુદ્ધ (=અત્રીસ દાજ રહિત) કૃતિકર્મ ( =દ્વ્રાદશાવવંદન) કરે તે સાધુ (વિગેરે) શીઘ્ર નિર્વાણ-માક્ષ પામે અથવા તેા વિમાનમાં વાસ (વૈમાનિક દેવપણું) પામે ારકા માવા૨ે ગાથાવત્ સુગમ છે. = ગવતરા—ગુરુને વંદન કરવાથી ૬ ગુણ ઉત્પન્ન થાય છે તે સંબંધિ o નું દ્વાર કહેવાય છે— इह छच्च गुणा विणओ-वयार माणाइभंग गुरुपूआ । तित्थयराण य आणा, सुयधम्माराहणाऽकिरिया ॥२७॥ શબ્દા-ગાથાને અનુસારે ગાયાયં:—અહિ' ( ગુરૂને વંદન કરવામાં) છ ગુણ થાય છે તે આ પ્રમાણે—
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy