________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
વતિ -અન્ય આચાર્યોના મતે બીજી રીતે પણ ૩ પ્રકારની ચેત્યવંદના છે, તે કહે છે – अन्ने बिति इगेणं, सकथएणं जहन्न वंदणया। तदुगतिगेण मज्झा, उक्कोसा चउहि पंचहि वा ॥२४॥
| શબ્દાર્થ – ગ = બીજા આચાર્યો | તત્તિળ = તે ૨-૩ વડે બ્રિતિ = કહે છે કે
(= ૨ તથા ૩ કસ્તવ સંદીપ = શકસ્તવ (નમુન | વડે ).
©૦) વડે માથાર્થ –બીજા આચાર્યો કહે છે કે—૧ શકસ્તવ વડે જઘન્યવંદના, ૨ તથા ૩ શકસ્તવડે મધ્યમ વંદના, અને ૪ અથવા ૫ શકસ્તવ વડે ઉત્કૃષ્ટ વંદના થાય છે કે ૨૪ .
માવાર્થ –અન્ય આચાર્યોને અભિપ્રાય એ છે કે-–દેવ વંદનની જે વિધિમાં નમુત્થણું ૧ વાર આવે તે જઘન્ય, એ
* “ શક્ર ” એટલે સૌધર્મેન્દ્ર. તે જે સૂત્રવડે “સ્તવ ” સ્તવના કરે છે તે શકસ્તવ, અર્થાત્ જન્માદિ કલ્યાણક પ્રસંગે ઈન્દ્રાસન ચળાયમાન થતાં જ્યારે સૌધર્મેન્દ્ર પ્રભુનો જન્મ જાણે કે તુર્ત ઇન્દ્રાસન પરથી ઉતરી – પગલાં પ્રભુની દિશા સન્મુખ આવી યોગમુદ્રા સહિત નમુથુનું સૂત્ર બોલીને જ પ્રભુની સ્તુતિ ત્યાં સુધર્માસભામાં જ કરે છે. માટે નમુક સૂત્ર “ શક્ર સ્તવ” કહેવાય છે.
- ૧ ઉદાહરણ તરીકે જેમ વર્તમાનકાળમાં ખમા –ત્ય૦-જંકિંચિ– નમુક–જાવતિ –જાવંત-સ્તવન–જયવી – અરિહંતચે-અન્નત્થ-કાઉસ્સગ્ગ -૧ થેય, એટલા સૂત્રથી ચૈત્યવંદન થાય છે તેમાં નમુત્થણું ૧ વાર આવે છે, માટે એ જઘન્ય ચૈત્યવંદના જાણવી. અથવા ચેમાસી દેવવંદન વખતે ૧૯ જિનેશ્વરના ચૈત્યવંદનનો ક્રમ તે પ્રત્યેક જઘન્ય ચૈત્યવંદના. ઈત્યાદિ.
સ્થાને જુદી જુદી વિધિ પ્રમાણે આ જઘન્ય ત્યવંદના ૧ નમુત્થણું વાળી આવે છે,
૨ જેમ વર્તમાનમાં દેવસિક પ્રતિક્રમણના પ્રારંભે અથવા રાત્રિ પ્રતિ માં પર્યન્ત (૬ આવશ્યક થયા બાદ) કરવામાં આવે છે, કે જેમાં ચિત્યવંદનના પ્રારંભમાં અને પર્યત એમ બે વાર નમુત્થણું આવે છે તે.