________________
દ્વાર ૫ મું (૩ પ્રકારની ચૈત્યવંદના) ૪ સ્તુતિ, પરન્તુ રૂઢ ગણત્રી પ્રમાણે ૮ થેય વડે . તેમજ સ્તવન-તથા જાવંતિ ચેર–જાવંતકવિ-અને જયવીઅરાય (એ ૩ પ્રણિધાન સૂત્ર) વડે ૩૪ ત્યવંતા થાય છે. તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદનામાં સૂત્રને કમ યથાયોગ્ય દેવવંદનવિધિવાળી આજ પ્રકરણની ૬૨ મી ગાથામાં અને તેના ભાવાર્થમાં કહેવાશે, અહિં તે દરેક ચિત્યવંદનામાં મુખ્ય મુખ્ય સૂત્રનાં જ નામ સૂચના માત્રથી દર્શાવેલાં છે, જેથી એટલાં જ સૂત્ર હોય એમ ન જાણવું માટે દરેક ચિત્યવંદનના સૂત્રોને ક્રમ યથાયોગ્ય સંપ્રદાયથી જાણવો.
એ પ્રમાણે આ જઘન્યાદિ ચિત્યવંદનાના જુદા જુદા ૧૮ પ્રકાર પણ છે તે ગ્રન્થાન્તરથી જાણવા અને વર્તમાન કાળમાં તો પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણે જે સ્થાને જે પ્રકાર (ચિત્યવંદના વિધિ) ચાલતું હોય તેજ પ્રકાર-વિધિ આદરવા યોગ્ય છે.
* આ ઉત્કૃષ્ટ ચૈિત્યવંદના વર્તમાનમાં પૌષધાદિમાં કરાતાં ત્રિકાળ દેવવંદન વિગેરે અનેક પ્રસંગે થાય છે તે પ્રસિદ્ધ છે. ( ૧ ચિત્યવંદનના ૯ પ્રકાર સંક્ષેપમાં આ પ્રમાણે–એક નમસ્કાર માત્ર વડે ૧ વઘાઘન્ય, યથા શક્તિ ૧૦૮ સુધીના અનેક નમસ્કાર વડે ૨ મધ્યમઝઘચ, નમસ્કાર સહિત ૧ નમુત્થણે વડે રૂ કન્ય. ઇરિયાવ–નમસ્કાર–નમુ –અરિહંતચે–અને ૧ થઈ વડે વન્ય માધ્યમ, ઇરિયા–નમસ્કાર–નમુ-અરિહંત-૧થઇ-અને લોગસ્સ સંપૂર્ણ રૂપ ૧ સ્તુતિ (ત્રનામસ્તુતિ) વડે, અથવા નમસ્કાર–નમુવ-અરિહંતચે બેવાર તેમજ પૂર્વોક્ત બે સ્તુતિ વડે પણ મધ્યમમધ્યમ. ઇરિયા -નમસ્કાર–અને નમુથી પુખરવરદી પછીની ત્રીજી થાય કહીને સિદ્ધાની પહેલી ૩ ગાથા રૂ૫ ૩ સ્તુતિ કહેવા વડે ૩ મધ્યમ. ચાલુ પદ્ધતિ પ્રમાણે ઇરિયા સહિત ૪ થેયનું દેવવંદન કરી નમુ-જાવંતિચેવ-જાવંત કે –સ્તવન અને જયવીઅ વડે ૭ જાન્યો, આઠ યના દેવવંદન વડે ૮ મધ્યમોણ, અને એજ ૮ થેયના દેવવંદન ઊપરાન્ત નમુ –એ જાતિસ્તવન–અને જયવી વડે ષ્ટ વિયવંદના થાય છે. ( ઇતિ સંઘા, તથા ચતુર્થ સ્તુતિ નિર્ણય)
એ ૯ વંદનામાં ૩ ઉત્કૃષ્ટવંદના શ્રાવકે અવશ્ય પ્રતિદિન છે અથવા ક વાર કરવી, અને શેષ ૬ વંદના સાધુ અને શ્રાવકે ચિત્યપરિપાટી આદિ વખતે દેહરાસરની સંખ્યા તથા સમય વિગેરે વિચારીને કરવી; એમ કહ્યું છે.