________________
દ્વાર ૬-૭ મું (પ્રણિપાત અને નમસ્કાર). ૩૭ વાર અથધા ૩ વાર આવે તે મધ્યમ અને ૧૪ અથવા ૫ વાર આવે તે ઉત્કૃષ્ટ ચિત્યવંદન જાણવું, તિ પંચમ ત્રિવિધ જૈ જં૦
વિતર-હવે આ ગાળામાં ૬ હું પ્રણિપાત દ્વાર, તથા ૯ મું નમસ્કાર દ્વાર કહે છે – पणिवाओ पंचंगो, दोजाण करदुगुत्तमंगं च । सुमहत्थ नमुक्कारा, इग दुग तिगजाव अट्ठसयं ॥२५॥
શબ્દાર્થ – 1 = બે હાથે
નવ = સુધી ઉત્તi = ઉત્તમાંગ. મસ્તક કરાં = ૧૦૮ મુમદલ્થ = ઘણા મોટા અર્થવાળા
જાથાર્થ –અહિં પ્રણિપાત (એટલે કાયિક નમસ્કાર) તે પાંચ અંગ પૂર્વક જાણ. ત્યાં ૨ જાનુ ૨ હાથ અને ૧ મસ્તક એ ૫ અંગે જાણવાં તથા અતિ મોટા અર્થવાળા ૧-૨-૩ થાવત ૧૦૮ સુધીના (વાચિક) નમસ્કાર પ્રભુ આગળ કહેવા મારા
મીવાર્થ–સુગમ છે. વિશેષ એજ કે આ પંચાંગ પ્રણિપાત તે પાંચ અંગને ભૂમિએ લગાડવા રૂપ છે, અને તે “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસિહિઆએ મર્થીએ વંદામિ એ ખમાસમણ સૂત્ર કહેતી વખતે જાણ | તિ નિપાતા પદમ્ II તથા ૧ થી ૧૦૮ નમસ્કાર તે પ્રભુના ગુણોની પ્રશંસા રૂપ ગંભીર અને પ્રશસ્ત (શ્રેષ્ઠ) અર્થવાળા - ૧ એક થયડામાં પ્રથમ બે નમુત્થણું આવી ગયા બાદ પુનઃ પતે નમૃત્યુનું કહેવાથી.
ર બે થયોડાનાં દેવવંદનમાં પ્રથમ ત્રણ નમુત્થણું આવી ગયા બાદ પુનઃ પર્યત નમુત્થણ કહેવાથી ૪ નમુસ્કુર્ણ થાય છે. '
૩ પાંચ નમુત્થણની ઉત્કૃષ્ટ દેવવંદના તે વર્તમાનમાં પણ પ્રસિદ્ધજ છે. આ પાંચ પ્રકાર તો ચાલુ વર્તમાનકાળની પદ્ધતિના કહ્યા, પરંતુ શાસ્ત્ર પાઠના અનુસાર પ્રાચીન પદ્ધતિની ચિત્યવંદનામાં ૧-૨-૩-૪-૫ નમુણું ના પ્રકાર ચિત્ય, મહાભાષ્યથી જાણવા.