SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. અવતા—હવે ચૈત્યવંદનામાં કોને કોને વઢના થાય છે? વિગેરે તાપ કહેવાય છે, અને તે સાથે ચાર વંદનીય વિગેરેનું ૧૩–૧૪-૧૫ મું દ્વાર કહેવાય છે. चउ वंदणिज जिण - मुणि- सुय - सिद्धा इह सुराय सरणिजा । चउह जिणा नाम ठ (ह) वण दव्वभावजिण भेएणं ॥ || પુ || ૬૮ શબ્દા— વળિા = વાંઢવા ચેાગ્ય સરળજ્ઞા = સ્મરણ કરવા યાગ્ય ગાથાર્થ—( આ ચૈત્યવ`દનામાં ) જિન-મુનિ–શ્રુત–અને સિદ્ધ એ ૪ વંદના કરવા યોગ્ય છે || વૃત્તિ રૂ નું દ્વાર । અને અહિં શાસનના અધિષ્ટાયક સભ્યષ્ટિ દેવ સ્મરણ કરવા ચાગ્યછે (પણ વંદનીય નહિં ) | તિ શ્ક નું દ્વાર । તથા (ચાર નિક્ષેપાથી) ૪ પ્રકારના જિન તે નામ જિન, સ્થાપનાજિન, દ્રવ્ય જિન, અને ભાવિજન એ ૪ ભેદે જાણવા ત્તિ છુ” નું દ્વાર | ૫૦૫ માવાર્થ--જિન આદિ ૪ જ વંદનીય છે, જેથી ચૈત્યવંદ નામાં મુખ્યત્વે જો કે અરિહંતની ( પ્રતિમાની ) વંદના છે. તે પણ પ્રસંગતઃ શ્રુતસ્તવમાં શ્રુતજ્ઞાનને, સિદ્ધાણ'માં સિદ્ધને, અને પ્રણિધાનમાં ( જાવંત કેવિ સાહમાં ) મુનિને પણ વંદના કરી છે, તેથી ચૈત્યવંદનામાં વાંઢવા યોગ્ય સર્વાંને વંદના કરી છે. ( તથા મુનિની વંદના મુખ્યત્વે તે ગુરૂવંદન ભાષ્યમાં ગુરૂવંદનાના સ્વરૂપે કહેવારો. ) તથા શાસનદેવ અવિરત સમ્યગ્ દ્રષ્ટિ ગુણસ્થાને ( ચેાથા ગુણસ્થાને ) હાવાથી દેશવરત અને સવવતને ( ૫ મા ૬ઠ્ઠા ને ૭ મા ગુણસ્થાનવીને ) વંદના કરવા યોગ્ય ન હેાય તે કારણથી તેનું સ્મરણ માત્ર કરાયુ છે, કારણ કે તે શાસનપ્રેમી દેવેા શાસનમાં થતા ઉપવાને દૂર કર્યા છે, દૂર કરે છે, અને દૂર કરશે, માટે ચૈત્યવંદનાથી થતી દષ્ટ સિદ્ધિમાં નડતાં વિતાની ઉપશાન્તિને અર્થે તેમજ કોઈ શાસનનું પ્રભાવિ કાર્ય કરાવવાના કારણથી તેના સ્મરણાર્થે
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy