________________
૨૪ દ્વારા સંગ્રહ.
૧૩ અરિહ ́ત-સિદ્ધ-મુનિ–અને સિદ્ધાન્ત એ ચાર યંત્તિ (વંદના કરવા ચેાગ્ય ) છે.
૧૪ જે વનયેાગ્ય નહિ. પરન્તુ મરય = માત્ર સ્મરણ કરવા ચેાગ્ય તે ? શાસનદેવ છે.
૧૫ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના ત્રિન = 24રિહંત કહેવાશે.
૧૬ હોય એટલે સ્તુતિ તે એકજ થાયજોડામાં ૪ પ્રકારની કહેવાશે.
૧૯ ચૈત્યવંદન કરવાથી જે આ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત.
૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન ( કારણરૂપ) તે ૧૨ હેતુ.
૧૯ કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગા ભગ ન ગણાય તે ૧૬ આભાર ( એટલે અપવાદ ).
૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યાગ્ય છે તે ૧૯ રોષ ૨૧ ક્યાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેના કાળનિયમ દર્શાવવા તે ? ભેદ.
૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાના ૧ ભેદ.
૨૩ એક દિવસમાં ૭ વાર ચેત્યવદન કચે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ
૨૪. દેહરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦ પ્રકારની ( મેાટી આશાતના ) કહેવારો, કેજે અવશ્ય ત્યાગ કરવા ચેોગ્ય છે.
એ પ્રમાણે ૩૦+૫+ર+૩+૩+૧+૧+૧૬૪૯+૧૮૧+૭+
+૧+૪+૧+૪+૪+૮+૧૨+૧+૯+૧+૧+૯+૧૦=૨૦૭૪
ત્તરભેદ થયા.