SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ દ્વારા સંગ્રહ. ૧૩ અરિહ ́ત-સિદ્ધ-મુનિ–અને સિદ્ધાન્ત એ ચાર યંત્તિ (વંદના કરવા ચેાગ્ય ) છે. ૧૪ જે વનયેાગ્ય નહિ. પરન્તુ મરય = માત્ર સ્મરણ કરવા ચેાગ્ય તે ? શાસનદેવ છે. ૧૫ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના ત્રિન = 24રિહંત કહેવાશે. ૧૬ હોય એટલે સ્તુતિ તે એકજ થાયજોડામાં ૪ પ્રકારની કહેવાશે. ૧૯ ચૈત્યવંદન કરવાથી જે આ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત. ૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન ( કારણરૂપ) તે ૧૨ હેતુ. ૧૯ કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગા ભગ ન ગણાય તે ૧૬ આભાર ( એટલે અપવાદ ). ૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યાગ્ય છે તે ૧૯ રોષ ૨૧ ક્યાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેના કાળનિયમ દર્શાવવા તે ? ભેદ. ૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાના ૧ ભેદ. ૨૩ એક દિવસમાં ૭ વાર ચેત્યવદન કચે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ ૨૪. દેહરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦ પ્રકારની ( મેાટી આશાતના ) કહેવારો, કેજે અવશ્ય ત્યાગ કરવા ચેોગ્ય છે. એ પ્રમાણે ૩૦+૫+ર+૩+૩+૧+૧+૧૬૪૯+૧૮૧+૭+ +૧+૪+૧+૪+૪+૮+૧૨+૧+૯+૧+૧+૯+૧૦=૨૦૭૪ ત્તરભેદ થયા.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy