________________
૬
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
૨ પ્રભુ આગળ જવાને એટલે દેહરાસરમાં પ્રવેશ કરવાને
વિધિ તે સમિામ ૫ પ્રકાર છે, (મમિ = સન્મુખ, સમ
જવું એ અર્થથી), ૩ સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરુષોએ જમણ
પડખે રહેવું તે ૨ કિ. ૪ પ્રભુથી કેટલે દૂર રહેવું તે અવ૬ ૩ પ્રકાર છે. ૫ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે,
તે ચંદ્રના ને ૩ ભેદ, ૬ પંચાંગી મુદ્રાએ (૫ અંગવડે) પ્રખપત = નમસ્કાર કરે
અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ, ૭ પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ બ્લેક બેલવા તે
નર્માર ને ૧ ભેદ, ૮ ચિત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બોલાતાં સૂત્રોના બીજી
વાર ન ગણુએ એવા ) ૧૬૪૭ અક્ષર છે. તે ૧૬૪૭
થળ ગણાય. ૯ ચિત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બો
લાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પર એટલે અર્થ સમાપ્તિ દશેક વાક છે. એક ધાસેચ્છવાસ જેટલા કાળમાં બેલવા યોગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપ (અથવા મહાપ
અથવા વિતિ અથવા વિનામ) કહેવાય તેવી સં૫દાઓ ૯૭ છે, ૧૧ નમુત્થણું--અરિહંત ચેઇયાણું–-લેગસ્સ-પુખરવરદી–અને
સિદ્ધાણું બુદ્ધાણું એ પાંચ સૂત્રો તે ૫ વાર કહેવાય છે. ૧૨ પાંચ દંડકસૂત્રેામાં થાર (એટલે મુખ્ય વિષય) ૧ર છે.
પાયામાં કાપા એ વચનથી અહિં ઉચ્છવાસનું પ્રમાણ માથાના એક પાદના–ચરણના ઉચ્ચાર જેટલું જાણવું
૧ ચિત્યવંદનમાં મુખ્ય સૂત્રો હોવાથી એ ૫ સૂત્રનેજ દંડક સંજ્ઞા આપી છે તે પૂર્વાચાર્યોની પરિભાષાજ જાણવી. અથવા ટૂંકા વ રંડા રહ્યા, ચોમુકામાજિાતમથમાનવત્ ઈતિ અવચૂરિ.