________________
૭૨
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
માટે વંદના અને અનુશાસ્તિ એ બે ભેદ વડે ૪ થેયનું સ્તુતિ યુગલ અથવા થાયોડે ગણાય છે. આતિ ૨૬ મું દ્વાર રમાતો
રાવતા-હવે આ ગાથામાં ચૈત્યવંદના કરવાનાં ૮ નિમિત્ત (પ્રજન)નું ૧૭ મું દ્વાર કહેવાય છે– पावखवणत्थ इरियाइ वंदणवत्तियाइ छ निमित्ता। पवयणसुर सरणत्थं, उस्सग्गो इय निमित्त ॥ ५३ ॥
શબ્દાર્થ – પવરવેવસ્થ પાપ ખપાવવાને
અ સાથં સ્મરણને અર્થે. વચાકુર=પ્રવચનસુર (શા | સુરત કાઉસગ્ગ કરે
સનદેવ), નાથાર્થ – ઉરસગે એ પદને અર્થ આ કહેવાતા ૩ વાક્યો સાથે જોડો જેથી) પાપ ખપાવવાને અર્થે દરિયાવહિયાને કાઉસગ્ન કરે તે ૧ નિમિત્ત, વંદણુવત્તિયાએ ઇત્યાદિ (૬ પદમાં કહ્યા પ્રમાણે પ્રભુનું વંદન-પૂજ-સત્કાર-સન્માનથી થતાં લાભતથા સમ્યકત્વ લાભ-અને નિસર્ગ એ) ૬ નિમિત્તને અર્થે થતો (૩) કાઉસ્સગ્ન તે ૬ નિમિત્ત, અને સમ્યગદૃષ્ટિ શાસનદેવનું
મરણ કરવાને અર્થે થતો છેલો કાઉસ્સગ તે ૧ નિમિત્ત, એ પ્રમાણે ૮ નિમિત્ત છે. એટલે ચૈત્યવંદના કરવાથી ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત થાય છે. એ પ૩
માવાથ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
૧-૨ અહિં મુખ્યત્વે દ્રવ્યપૂજાથી અને દ્રવ્ય સત્કારથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ આ ચૈત્યવંદનાન્તર્ગત કાઉસગ્ગથી પણ થાઓ એ ભાવાર્થ છે, તો પણ ભાવપૂજના અધિકારી મુનિ મહાત્માને માટે એ પદ સંબંધિ (કવ્ય પૂજાના ફળ સબંધિ) વિસંવાદ નથી (એટલે દ્રવ્યપૂજાનું ફળ માગવું અ
ગ્ય નથી), કારણકે મુનિ મહારાજને અનુમતિથી દ્રવ્યપૂજા હોય છે (એટલે દ્રવ્ય પૂજાને પ્રશંસનીય ગણે છે, એટલું જ નહિ, પરંતુ દ્રવ્ય પૂજા ન કરનારને કરવાની પ્રેરણા પણ કરે છે. ) ઇત્યાદિ વિશેષ ચર્ચા ચ૦ મહાભાષ્યમાં છે.
! એ પદેના વિશેષ ભાવાર્થ તે અરિહંતચે. સૂત્રના અર્થથી અન્ય ગ્રંથદ્વારા જાણવા.