SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૬-૧૭ મું (૪ સ્તુતિ-૮ નિમિત્ત) ૭૧ अहिगयजिण पढमथुई, बीया सबाण तइय नाणस्स। वेयावच्चगराणं, उवओगत्थं चउत्थथुई ॥ ५२ ॥ | શબ્દાર્થ:– મહાઇ=અધિકૃત, મુખ્ય એક (મૂળનાયક), (શેષ ગાથાર્થ પ્રમાણે સુગમ છે), Tયાર્થ–પ્રથમ થાય અધિકૃત જનની, બીજી બેય સર્વ જિનની, ત્રીજી બેય જ્ઞાનની, અને ચેાથી થાય યાવચ્ચ કરનારા દેવોના ઉપયોગને અર્થ (સ્મરણાર્થ) છે કે પર માવાથ:--ચાર થિયના જોડાથી અથવા આઠ થના (બે) જોડાથી જે ચિત્યવંદના થાય છે, તેમાં જે ચાર ચાર થાય આવે છે તેમાં અરિહંત ચેવ ના ૧ નવકારના કાઉસ્સગને અને જે ૧ થાય કહેવાય છે તે પહેલી થેય અધિકૃત (ચૈત્યમાં મૂળ નાયકની અથવા અન્ય સ્થાને ચાવીસમાંથી કઈ પણ મુખ્ય) એક જિનેશ્વરની હોય છે, અથવા તે પંચતીર્થીની વંદનામાં અધિકૃત ૫ મુખ્ય જિનેન્દ્રોની પણ હોય છે, જેમ સંસારદાવાની પહેલી ય એક શ્રી મહાવીર પ્રભુની છે, અને કલ્યાણકંદની પહેલી થેય અધિકૃત ૫જિનેશ્વરની છે. ત્યારબાદ સવ્વલેએ અરિહંત ચેટ ના નવકારના કાઉસ્સગ્નને અને કહેવાતી બીજી થયમાં સર્વ જિનેશ્વરની સ્તુતિ હોય છે. ત્યારબાદ શ્રતસ્તવના ૧ નવકારના કાઉસ્સગ્નને અને તે કહેવાતી ત્રીજી થયમાં મુતજ્ઞાનની સ્તુતિ હોય છે, અને ત્યારબાદ વૈયાવચ્ચ૦ ના ૧ નવકારના કાઉસ્સગ્ગને અને કહેવાતી ચેથી થેય સમ્યમ્ દષ્ટિ શાસનદેવને પિતાના વૈયાવૃજ્યાદિ કાર્યમાં ઉપગ દેવા માટે એટલે સાવધાન કરવા માટે હોય છે. એ પ્રમાણે જે અધિકાર હોય છે તેવાજ અધિકારને અનુસરતી થાય પણ હોય છે, એ ચાર થાય સ્વસ્વ અધિકારના પર્યતે હેવાથી ટિસ્તુિતિ કહેવાય છે, અથવા એ ૪ થાયમાની પહેલી ૩ થય વંદના સ્તુતિ અને ૪ થી થેય અનુશાસનપ (શાસન દેવના સ્મરણરૂપ) હોવાથી અનુશાસ્તિ સ્તુતિ કહેવાય છે, ૧. પ્રતિક્રમણમાં એ ચોથી થાય ન કહેવાની વિપરીત પ્રરૂપણાથી વર્તમાન સમયે ત્રિસ્તુતિ મત નામને મત વિદ્યમાન છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy