SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય, ગવતિન-હવે ૨ નું ઉદાહરણ દ્વારા કહેવાય છે, તેમાં પૂર્વે કહેલ ૫ નામવાળું પ્રત્યેક ગુરૂવંદન દ્રવ્યથી કેણે કર્યું ? અને ભાવથી કેણે કર્યું ? તેનાં દ્રષ્ટાન્ત દર્શાવાય છે— सीयलय खुड्डए वीरकन्ह सेवगदु पालए संवे। पंचे ए दिलंता, किइकम्मे दव्वभावेहि ॥ ११॥ શબ્દાર્થ – સીયા = શીતલાચાર્ય પરિઘ = પાલક = ક્ષુલ્લકાચાર્ય સં = શામ્બકુમાર વીર = વીરક શાલવી જે ૪ = એ પાંચ = કૃષ્ણ વિદ્ધતા = દ્રષ્ટાન્ત સેવા દુ= બે રાજસેવક | માથાર્થ –-દ્રવ્ય કૃતિકર્મ અને ભાવકૃતિકર્મ (એટલે પાંચ દ્રવ્ય ગુરૂવંદન અને પાંચ ભાવ ગુરૂવંદન)ને વિષે અનુક્રમે શીતલાચાર્યનું, ક્ષુલ્લકાચાર્યનું, વીરા શાલવી અને કૃષ્ણનું, બે રાજસેવકનું તથા પાલક અને શામ્બકુમારનું એ પાંચ દ્રષ્ટાંત છે ૧૧ માવા-ગુરૂવંદનનાં પાંચ નામ જે દ્રવ્યથી અને ભાવથી પૂર્વ ગાથામાં કહ્યાં તે પ્રત્યેકનું હવે એકેક દ્રષ્ટાંત મળી દ્રષ્ટાન્ત કહેવાય છે, જેમાં પહેલા અને બીજા દ્રષ્ટાન્તમાં દરે. કમાં એકજ મુનીએ જુદા જુદા વખતે પ્રથમ દ્રવ્યવંદન કર્યું, અને ત્યારબાદ ભાવવંદન કર્યું, અને શેષ ત્રણ દ્રષ્ટાન્તમાં દરેકમાં બે બે જણની વંદનામાં એક પ્રયવંદન કર્યું અને બીજાએ ભાવવંદન કર્યું એવી હકીકત છે, તે આ પ્રમાણે – ૧ આ ગાથામાં કૃતિકર્મ (વિરમ) શબ્દ ૫ વંદનમાંના કેવળ ત્રીજા વંદનનાજ અર્થવાળો નથી, પરંતુ સામાન્યથી “ગુરુવંદન” એવા અર્થવાળે છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy