________________
દ્વાર ૬ (૬ વિગઈન ૩૦ નીવિયાતાં)
રર૭.
જ=વળી પકવાન્ન uિ=ઉદ્ધર્યાબાદ ( =તળીને કાઢી લીધા બાદ) તત્વ=તે ઉદ્ધત ઘી વિગેરે તૈમ તેને વિષે [ ચલાથી ઉતારી ઠંડુ થયા બાદ ] જે દ્રવ્ય બનાવવામાં આવે તે પણ નીવિયાનું કહેવાય, વળી =એ નીવિયાતાને કબીજા આચાર્યો વિક્રઘં=“ઉત્કૃષ્ટ દ્રવ્ય ” એવું બીજું નામ આપે છે. એ રિ નાથાના ઉત્તરાર્થનો અર્થ એ ૩૭ II
માવાર્થઆ ગાથાના ભાવાર્થમાં આ ગાથાનીજ અવચૂરિને અક્ષરશઃ અર્થ કહેવાય છે, તે આ પ્રમાણે–
(ટૂશૈ: એટલે) કલમશાલિ નંદુલ આદિ દ્રવ્યો વડે (તાર) ભદાઈ છતી જે દૂધ આદિ વિગઈ તે & વિકતિગત ) ( નીવિયાતું) એમ કહેવાય છે, અને (તેv=) તે કારણથી તંદુલ આદિ વડે હણાયેલું તે દૂધ વિગેરે દ્રવ્ય જ કહેવાય [ પરન્તુ વિગઈ નહિ, માટે જ નિવિના પચખાણવાળાઓને પણ કેટલિાકને તે કઈ રીતે પણ કલ્પે છેજ-અતિ પ્રવસારેગ વૃત્તિ ]
તથા પાકભાજનમાંથી ( =કઢાઈ વિગેરેમાંથી) સુકુમારિ. કાદિ (=સુખડી વિગેરે પકવાન્ન) ઉદધર્યો છતે પાછળથી ઉધત (=વધેલું) જે ઘી વિગેરે, તેને ચૂલા ઉપરથી ઉતાર્યો છે અને ઠંડુ થયા બાદ જે તેમાં કણિકાદિ પ્રક્ષેપીએ–મેળવીએ, ત્યારે જ (તે કણિકાદિનું બનેલું દ્રવ્ય ) નીવિયાતું થાય, વળી અન્ય આચાર્યો અને (એ કણિાદિથી બનેલા દ્રવ્યને) ૩૪
૧ પ્રવસારવૃત્તિમાં તો આ ગાથાનાજ અર્થમાં ગાથામાં કહેલા તત્તમ પદને ચૂલા ઉપર તપ્યા કરતા ઘી વિગેરેમાં” એવો અર્થ કરીને
તેમાં બનતા દ્રવ્યને ઉત્કૃષ્ટ દ્રવ્ય અને તેને નીવિયાતું કેટલાક આચાર્યો ગણે છે, પરંતુ તે અર્થ ગીતાર્યને અનુસરતો નથી, ગીતાથ નો અભિપ્રાય તો ચૂલા ઉપરથી ઉતારી ઘી ઠંડુ થયા બાદ તેમાં જો કણિકાદિ ભેળવાય તોજ તથાવિધ પાકના (પરિપકવ થવાના) અભાવે નીવિયાતું ગણાય, નહિતર પરિકવ થવાથી તે વિગઈ જ ગણાય, આ ગાથાની વ્યાખ્યા અમેએ તો આ રીતે કરી છે, તો પણ બુદ્ધિમાનોએ પોતાના જ્ઞાનને અનુસારે બીજી રીતે પણ વ્યાખ્યા કરવી ” એટલું વિશેષ કહ્યું છે.