SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પ્રત્યાખ્યાન ભાષ્ય, કૂચ કહે છે. તે ૧ . વળી આ ગાથા પાઠાતર પણ છે તે આ પ્રમાણે– दव्वहया विगइगयं, विगई पुण तीइ तं हयं दव्वं ।। उद्ध० उकि० । એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે-દ્રવ્યથી હણાયેલી વિગઈ વિયાતું થાય છે, ક્ષીરાન્નિવત (ખીરવત), અને તે વિગઈ વડે તે દ્રવ્ય હણાયું હતું મેદાની પેઠે વિગઈ થાય છે. વળી ત્રણ ઘાણ ઉપર ઉદધૃત (=વધેલા) એવા તે તપ્ત ઘીમાં જે પૂર ડલા વિગેરે પકાવાય તે પૂડલા વિગેરે નીવિયાતું ગણાય, અને અન્ય આચાર્યો તે (એ નીવિયાતાને ) ૩ ચ એવું બીજું નામ કહે છે. તે ૩૭ II [ એ અવચૂરિને અક્ષરાર્થ કો] અવતર–પૂર્વે ત્રીસ નીવિયાતાં દ્રવ્ય કહ્યાં, ત્યાર બાદ ૩૬ મી ગાથામાં સંસ્કૃષ્ટ દ્રવ્ય કહ્યાં, અને હવે આ ગાથામાં ત્રીજાં સરસોત્તમ રૂચ કહેવાય છે કે જે દ્રવ્યો નવિમાં કારણે કલ્પનીય કહ્યાં છે. तिलसक्कुलि वरसोला- रायणंबाइ दरकवाणाई। डोली तिल्लाई इय, सरसुत्तमदव लेवकडा ॥ ३८ ॥ શબ્દાર્થ—ગાથાર્થને અનુસાર સુગમ છે. જાથા–તિલસાંકળી, વરસોલા વિગેરે, રાયણ અને આમ્ર (કેરી) વિગેરે, કાક્ષપાન (દ્રાક્ષનું પાણી, વિગેરે, ડોળીયું અને (અવિગઈ) તેલ વિગેરે, એ સર્વે સરસેત્તમ દ્રવ્યો અને લેપકૃત દ્રવ્ય છે. ૩૮ ભાવાર્થ –તલ તથા ગોળને પાય કરી ( પકાવીને ) બનાવેલી હોય તે પાકી તિલસાંકળી (પરન્ત કાચી તિલસાંકળી કે જે કાચા ગોળ સાથે તલ ભેળવીને બનાવાય છે તે નહિ), તથા છેદ પાડી દે પરેવી હારડા રૂપે કરેલાં કપર, ખારેક,
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy