________________ દ્વાર 6 (નીવિયાતાં-પ્રસંગે સરસોત્તમ દ્રવ્ય.) રર૯ સિંગાડાં વિગેરે વસ્તુઓ વરસેલાં કહેવાય, તથા (“વરસેલાઈ એ શબ્દમાં કહેલા “આઈ એટલે “આદિ શબ્દથી) સાકરનાં દ્રવ્યો તે સાકર-ખાંડ-સાકરીયા ચણા, સાકરીયા કાજુ વિગેરે, તેમજ અખંડ બદામ વિગેરે સર્વ જાતિના મેવા વિગેરે દ્રવ્ય પણ (વરસેલાઈ શબ્દથી) જાણવાં. તથા અચિત્ત કરેલાં તેમજ ખાંડ વિગેરેથી મિશ્ર કરેલાં રાયણુ અને કેરી વિગેરે ફળે, તથા દ્રાક્ષપાનાદિ એટલે દ્રાક્ષનું પાણી, નાળીયેરનું પાણી, તેમજ કાકડી વિગેરે ફળે તેની અંદર)નાં અચિત્ત થયેલાં (કરેલાં) પાણી, તથા ડોળીનું એટલે મહુડાનાં બીજનું તેલ તે ડાળીયું, તેમજ બીજા એરંડીયુ કુસુભી, વિગેરે (વિગઈમાં નહિ ગણવિલ) તેલ એ સર્વે સાસુમ અથવા ઉત્તમ દ્રવ્યમાં ગણાય છે, અને તે લેપકૃત પણ છે. (એટલે લેવાલેવેણું આગારના વિષયવાળાં દ્રવ્ય છે.) એ બે વિના પચ્ચ૦માં મુનિને કારણેઅપવાદે ક૫નીય છે તે આગળની ગાથાથી દર્શાવાશે વિતર–પૂર્વે કહેલાં નિવિકૃત દ્રવ્ય સંસ્કૃષ્ટ દ્રવ્યો અને સરસોત્તમ દ્રવ્યો નીવિના પચમાં કેને અને ક્યારે કપે? તે આ ગાથામાં કહે ય છે– विगइगया संसट्ठा, उत्तमदव्वा य निविगइयमि / कारणजायं मुत्तुं, कप्पंति न भुत्तुं जंबुत्तं // 39 // | શબ્દાર્થવિજાપુજાવિકૃતિગત. નીવિ. | પુ=મૂકીને, સિવાય યાત. | મુd=જોગવવી, ખાવી નિરિવામિત્રનીવિમાં નં=જે કારણથી રણના કારણે ઉત્પન્ન થયું ! યુ કહ્યું છે કે હોય તેને. થાઈ–નીવિયાતા (જે પૂવે 30 કહા તે) તથા (36 મી ગાથામાં કહેલાં) સંસૃષ્ટ દ્ર, તથા ઉત્તમ દ્રવ્ય (જે 37