________________
દ્વાર ૩ જું (પ અવંદનીય સાધુ) ૧૦૭ હેય અને સ્થાપના ભેજી તથા પ્રાકૃતિકાભેજી હોય તે થિી
વણજ; અને પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, દયાન, ઉપવાસાદિ, આગમન, નિગમન, સ્થાન, બેસવું, અને શયન કરવું એ સર્વ સાધુ સામાચારી કરે નહિ, અથવા કરે તે - હીનાધિક કરે, અથવા ગુરૂના વચનથી બલાત્કાર કરે તે હેરાથી જવર જાણ, એ બને અવંદનીય છે.
છે (અવંદનીય) કુશલ સાધુના 3 ભેદ
કુત્સિત (ભાઠા) આચારવાળે તે કુશલ સાધુ કહેવાય, તેને ૩ ભેદ આ પ્રમાણે છે –“ કાલે વિષ્ણુએ બહુમાણે” એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે ? જ્ઞાનકુશજનિસંકિય નિકકખિય એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે ૨
નવું; તથા યંત્ર મંત્ર કરે, એક અંગમાં ગોળ નાખીને બીજા અંગમાંથી કાઢવા, અથવા મુખમાંથી અગ્નિ કાઢ, ઇત્યાદિ ચમત્કાર દેખાડે, સ્વપ્નફળ કહે, તિષ પ્રકાશે, ભૂત ભાવીને લાભાલાભ કહે, જડીબુટ્ટી કરે, પિતાનાં જાતિ કુલ પ્રકાશ કરે, સ્ત્રી પુરૂષાદિનાં લક્ષણ કહે, કામણ વશીકરણ કરે, સ્નાનાદિકથી શરીર વિભૂષા કરે, ઇત્યાદિ અનેક પ્રકારે ચારિત્રની વિરાધના કરનાર તે રૂ વાન્નિશીટ જાણો. એ ત્રણે અવંદનીય છે,
૧ સાધુને માટે આહાર રાખી મૂકો તે સ્થાપના.
૨ તથા પ્રાકૃતિકા ભજી તે પોતાના ઈષ્ટ વા પૂજ્ય મુનિને જે ઈષ્ટ - આહાર હોય તે બહુમાન પૂર્વક વહેરાવવો તે કામતિ. તેનું ભોજન કરે.
૩ ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે પગ પ્રમાર્જનાદિ વિધિ તથા નિસીહી કહેવાની વિધિ તે મારા મન સામાવા,
૪ ઉપાશ્રયમાંથી નિકળતી વખતે આવસહિ કહેવા વિગેરેની વિધિ त निर्गमन सामाचारी.
૫ કાર્યોત્સર્ગાદિ વખતે ઉભા રહેવાની વિધિ તે સ્થાન પામવા.