SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી ગુરૂવંદન ભાષ્ય. તે પાસ્થના ૨ પ્રકાર આ પ્રમાણે-સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ સર્વ રહિત કેવળ વેષધારી હોય તે ૧ સર્વ પાર્શ્વસ્થ, અને શય્યાતરાદત પિંડ, રાજપિંડ, નિત્યપિંડ, તથા અગ્રપિંડને વિને કારણે ભેગવે, કુલનિશ્રાએ વિચરે, સ્થાપના કુલમાં પ્રવેશ કરે, સંખડી (ગૃહસ્થનાં જમણવાર) જેત ફરે, અને ગૃહસ્થની સ્તવના કરે તે ૨ પાથ જાણ. એ બને પાસસ્થા સાધુ વંદન કરવા ગ્ય નથી. || ૨ (અવંદનીય) અવસર્ભ સાધુના ૨ ભેદ સાધુ સામાચારીમાં જે અવસગ્ન એટલે શિથિલ (ખેરવાળા) હોય તે વસન્ન કહેવાય; તેના દેશથી અવસન્ન અને સર્વથી અવસગ્ન એમ ર ભેદ છે, ત્યાં ઋતુબદ્ધ પીઠ ફલકને ઉપભેગી ૧ જેના મકાનમાં રહ્યા હોય તેને આણેલો આહાર તે પાશ્ચાત્તાપૂર ૨ રાજ અને રાજાના અમુક મુખ્ય અધિકારીઓના ઘરનો આહાર ते राजपिंड. ૩ એક ઘેરથી પ્રથમ કરી રાખેલી નિમંત્રણું પ્રમાણે નિત્ય આહાર લે તે નિપિંડ. ૪ ભાત વિગેરેને પ્રથમ અગ (ઉપરલો) ભાગ ગ્રહણ કરે (એટલે ગૃહસ્થ પોતાને માટે આહાર કાઢયા પહેલાંજ ગ્રહણ કરે ) તે મfપં. ૫ આટલાં મારાજ (ભાવિત કરેલાં) કુળ (સમુદાય વિશેષ) જાણું ત્યાંજ આહાર માટે વિચરે તે કુનબા. - ૬ ગુરૂ આદિની વિશેષ ભક્તિ કરનારા કુળ (સમુદાય) તે स्थापना कुल. * એ પ્રમાણે પાર્થસ્થ સાધુ બે પ્રકારના હોવાથી જે કેટલાએક આચાર્યો પાર્થસ્થને સર્વથા ચારિત્ર રહિતજ માને છે તે અયુક્ત છે. (પ્રવે. સારો વૃત્તિઃ) ૭ સંથારા માટે પાટ વિગેરે ન મલે તો વર્ષાઋતુમાં વાંસ વિગેરેના ઘણું કકડાઓને દેરીએથી બાંધી સંથારો કરવો પડે, પરંતુ તેની પુનઃ બંધ છોડીને પડિલેહણ કરવી જોઈએ તે કરે નહિ, તે ઋતુબદ્ધ પીઠ ફલક દેશ, અથવા વારંવાર શયન માટે સંથારો કરે અથવા સંથારો પાથર્યો રાખે અથવા ચોમાસા વિના પાટપાટલાદિ વાપરે તે પણ તુલા ઉપદેષ જાણવો.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy