________________
દ્વાર ૧૩ મું (વંદનમાં ટાળવા યોગ્ય ૩ર દોષ) ૧૩૩
૨૨ મગત –આ ગુરૂ મને ભજે છે એટલે સેવે છે, (એટલે મારી સારી રીતે બરદાસ કરે છે ) મને અનુસરે છે, તેમજ આગળ પણ મને ભજશે ( =અનુવર્તશે-મારી સેવા બરદાસ કરશે ) એવા અભિપ્રાયથી વંદના કરવી; અથવા હે ગુરૂજી ! અમે તમને વંદના કરતા ઉભા છીએ એમ કહેવું તે
૨૨ માં પ–વંદના નહિં કરું તે ગુરૂ મને સંઘથી, કુલથી, ગચ્છથી અથવા ક્ષેત્રથી બહાર કરશે (કાઢશે) એવા ભયથી વંદના કરવી તે,
શરૂ મિત્રી રોષ આચાર્ય મારા મિત્ર છે, અથવા આચાય સાથે મારે મિત્રી મિત્રતા) થશે એમ જાણીને વંદન કરવું તે
૨૪ રવ --સર્વ સાધુઓ જાણે કે આ સાધુ વંદનાદિ સામાચારીમાં અતિ કુશળ છે, એવા ગર્વથી-માનથી આવત્ત વિગેરે વંદનવિધિ યથાર્થ કરે તે.
૨૯ સારા વક-જ્ઞાન દર્શન અને ચારિત્રને લાભ એ ત્રણ કારણ વજીને શેષ વસ્ત્ર પાત્ર આદિના લાભના કારણથી વંદન કરવું તે. (અહિં જ્ઞાનાદિકના લાભને જે કે કારણદોષમાં ગણ્ય નથી તો પણ લોકમાં પૂજા મહત્વાદિ માટે જ્ઞાનાદિ ત્રણેના લાભની ઇચ્છા પણ કારણદષમાં ગણાય.)
૨ તેર –વંદના કરવાથી મારી લઘુતા જણાશે એવા અભિપ્રાયથી છાને છૂપો રહી વંદન કરી લેવું, અથવા કોઈ દેખે ન દેખે તેમ ઉતાવળથી કરી લેવું તે તેન (એટલે ચોરવત છાને અને ઉતાવળવાળે) દેષ પણ
૨૭ પ્રત્યેની –પંદરમી ગાથામાં કહેલા વંદના નહિ કરવાના અવસરે વંદના કરવી તે.
૨૮ –ગુરૂ રોપાયમાન હોય તે વખતે વંદન કરવું અથવા પતે રોષમાં-ધમાં વર્તતાં વંદન કરવું તે બન્ને રીતે અષ્ટ દોષ જાણ
૧ આ અર્થ જે કે ૧૭ મા પ્રત્યેનીકના એક અવયવમાં અન્તર્ગત (ગણપણે રહ્યો) છે, તે પણ અહિ રેષની મુખ્યતાએ મુખ્ય ગણુને કહ્યો છે.