________________
૧૩૪
શ્રી ગુરૂવંદન ભાષ્ય, - ૨૧ વર્ષના વો–“હે ગુરૂ ! કાછના મહાદેવ સરખા તમે ન વાંદવાથી રેષ કરતા નથી, તેમ વાંદવાથી પ્રસન્ન પણ થતા નથી, માટે અમે વાદીએ કે ન વાંદીએ તે બધું તમારે મન સરમુંજ છે” એમ (વચનથી) તર્જના કરતા વંદન કરે છે, અથવા અંગુલિ આદિક વડે ( કાયાથી ) તર્જના કરતો. વંદન કરે છે.
૨૦ ર –વંદન તે વિશ્વાસ ઉપજાવવાનું કારણ છે, એમ માની લેકમાં વિશ્વાસ ઉપજાવવાના અભિપ્રાયથી યથાર્થ વિધિ સાચવી વંદના કરે તે. (અહિં શઠ એટલે પટ ભાવ જાણ.) અથવા માંદગી વિગેરેનું બહાનું કાઢી યથાવિધિ વંદના ન કરે તે પણ શહદોષ જાણો
રર હોર્જિત રોક–હે ગુરૂ ! તમને વાંદવાથી શું? ઈત્યાદિ વચનેથી હેલના અવજ્ઞા કરતે વંદન કરે તે.
રર લિસ્ટ(f)વિર–જેડી વંદના કરીને વચ્ચે દશકથાદિ વિકથાઓ કરે છે. એનું વિપરિચિત નામ પણ છે,
૨રૂ દ્રષ્ટિ ર–ઘણુ સાધુઓ વંદન કરતા હોય તે વખતે કેઈ સાધુની ઓથે આડમાં રહીને અથવા અંધારામાં ગુરૂ ન દેખે ત્યારે વંદના કર્યા વિના ઉભે રહે અથવા બેસી રહે, અને ગુરૂ દેખે કે તુર્ત વંદન કરવા માંડે છે.' ર
–પશુનાં બે શિંગડાં જેમ મસ્તકના ડાબા જમણે બે ભાગમાં હોય છે, તેમ અહિં પોતાના લલાટના બે પડખે વંદન કરે છે, અર્થાત “ અહો કાય કાય ? એ પદોના ઉચ્ચાર વખતે લલાટના મધ્ય ભાગે બે હાથ (ની અંજલિ)
* એ શબ્દમાં “વિ” અને “પરિ” એ બે ઉપસર્ગ છે. અને કુંચ ધાતુથી બનતો કુચન શબ્દ અલ્પ કરવાના અર્થવાળે છે જેથી કુંચિત=અલ્પકૃત-અધકૃત વંદના.
૧ સોળમા સ્તન દેષમાં દ્રષ્ટાકર્ણ કહેલ છે તે લોકવડે દ્રષ્ટાદ્રષ્ટ છે, અને આ ત્રેવીસમા દેષમાં ગુરૂવડે દ્રષ્ટાદ્રષ્ટ શિષ્ય જાણવો.