SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ગુરૂવંદન ભાષ્ય, चउदिसि गुरुग्गहो इह, अहुट्ठ तेरस करे सपरपरके। अणणुन्नायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥३१॥ શબ્દાર્થ ૩હો=અવગ્રહ (૫)=સ્વ(પક્ષમાં) . દં=હવે, અથ પરવર પર પક્ષમાં ઉર્દૂ સાડાત્રણ (હાથ) અણુસાયર=ગુરૂની આજ્ઞા નહિ લીધેલ એવા સાધુ આદિક)ને જાથાર્થ-હવે અહિં ચારે દિશામાં ગુરૂને અવગ્રહ સ્વપક્ષને વિષે લા હાથ છે, અને પરપક્ષને વિષે ૧૩ હાથ છે, માટે તે અવગ્રહમાં ગુરૂની આજ્ઞા નહિ લીધેલ એવા સાધુને-સાધુએ પ્રવેશ કરે હંમેશાં-કદીપણ ન કપે છે ૩૧ છે ભાવાર્થ –અહિં પુરૂષ આયિ પુરૂષ સ્વપક્ષ, અને સ્ત્રીની અપેક્ષાએ સ્ત્રી સ્વપક્ષ એમ બે પ્રકારને સ્વ છે, તથા પુરૂષાપેક્ષાએ સ્ત્રી અને સ્ત્રી અપેક્ષાએ પુરૂષ, એમ કરપા પણ બે પ્રકારને જાણ ત્યાં સ્વપક્ષે ૩ હાથ અને પક્ષે ૧૩ હાથ દૂર રહેવું તે આ પ્રમાણે રા હાથ અવગ્રહ ૧૩ હાથે અવગ્રહ [ ગુરુથી સાધુને [ ગુરુથી સાવીને ગુરુથી શ્રાવકને છે ! ' શ્રાવિકાને ગુસણીથી સાવીને | * | ગુસણીથી સાધુને * | ગુસણુથી શ્રાવિકાને છે કે, શ્રાવકને એ કહેલા અવગ્રહમાં ગુની અથવા ગુણીની આજ્ઞા લીધા વિના પ્રવેશ કરે કહ્યું નહિ. એ અવગ્રહથી ગુરૂનું સન્માન સચવાય છે, ગુરુની આશાતનાઓ ટળે છે, તેમજ પિતાનું શીલ-સદાચાર પણ સારી રીતે સચવાય છે. ઈત્યાદિ અનેક ગુણ ઉત્પન્ન થવાના કારણથી શ્રીજિનેન્દ્ર ભગવંતોએ અવગ્રહની મર્યાદા બાંધેલી છે, માટે તે સભ્યપ્રકારે સાચવવી એજ પરમકલ્યાણનું કારણ છે, ૨ સ્વપક્ષ
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy