________________
દ્વાર ૧-૧૮-૧૯ મું (રર૬ અક્ષર, ૨૮ પદ, દસ્થાન) ૧૪૩
નવતરણ—હવે વંદનસૂત્રના સર્વ અક્ષરની સંખ્યાનું ૭ શું દ્વાર તથા પદની સંખ્યાનું ૨૮ મું દ્વાર કહેવાય છે– पण तिग बारसद्ग तिग, चउरोछट्ठाण पय इगुणतीसं गुणतीस सेस आवस्सयाइ सव्वपय अडवन्ना ॥३२॥
શબ્દાર્થ–ગાથાર્થને અનુસાર સુગમ છે.
નાથાર્થ-૧૩ મું અક્ષરદ્વાર સુગમ હોવાથી કહ્યું નથી, અને ૧૮ મું પદદ્વાર આ પ્રમાણે—(વંદનનાં આગળ કહેવાતાં ૬ સ્થાનને વિષે અનુક્રમે) ૫-૩-૧૨-૨-૩-૪ એ પ્રમાણે છ સ્થાનમાં ૨૯ પદ છે, તેમજ એ ઓગણત્રીસથી શેષ રહેલાં બીજાં પણ
આવસિઆએ ઇત્યાદિ ર૯ પદ છે, જેથી સર્વ પદ ૫૮ (અઠ્ઠાવન) છે. ૩ર છે
ભાવાર્થ– મું અક્ષરદ્વાર સુગમ હોવાથી ગાથામાં કહ્યું નથી, તેપણુ અહિં કિંચિત દર્શાવાય છે–વંદનસૂત્રમાં સર્વાક્ષર ૨૨૬ (બસ છવીસ) છે, તેમાં લઘુ અક્ષર ૨૦૧ (બસોએક) છે, અને ગુરુ અક્ષર (જોડાક્ષર) પચીસ છે તે આ પ્રમાણે રછા--જ--cv--ત્તા-----=-=--- દવ-વ==દવ-wi==સર=&srvએ સત્તરમું અક્ષરદ્વાર કહ્યું.
૧૮મું પદદ્વાર આ પ્રમાણે –૩૩ મી ગાથામાં વંદના કરનારનાં જે ૬ સ્થાન કહેવાશે તેમાં અનુક્રમે પ-૩-૧૨-૨-૩-૪ પદ છે, અને શેષ ૨૯ પદ મળી ૫૦ પદ છે તે આ પ્રમાણે– ___ इच्छामि-खमासमणो-वंदिउं-जावणिज्जाए-निसीहियाए (मे પ્રથમ સ્થાનનાં પાંચ પદ. ત્યારબાદ) ગુHTTટૂ--મિલાદું (એ બીજા સ્થાનનાં ૩પદ ત્યારબાદ) નિનાદિ-અ-વાकायसंफासं-खमणिज्जो-भे-किलामो-अप्पकिलंताणं-बहुसुभेण-भेવિવો-વર્વતો ( એ ત્રીજા સ્થાનનાં ૧૨ ૫૬. ત્યારબાદ)
* પ ર વિમરચત્તમ રહ્યું–ઈતિ અવરિટ
૧ એ અવ્યય હોવાથી ભિન્નપદ સંભવે છે. અર્થથી તો સાવાએ એકજ ગણાય તેથી જ આવ૦ સત્રમાં એક શબ્દથી લખેલા સભવે છે.