SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રત્યાખ્યાન ભાષ્ય. શબ્દાર્થ –ગાથાર્થાનુસારે સુગમ છે. નાથાર્થ –અન્નત્થણા ભેગેણં, (નાક) સહસાગારેણં, (વારિત્ર) સાગરિ આગારેણં, આઉટણ પસારેણં, (ગુરુ) ગુરુ અભુટ્ટાણેણં, (virta) પારિવાણયાગારેણં, મહત્તરાગ્ગારેણં, સવ સમાવિવત્તિયાગારેણું એ ૮ આગાર (પ) એકશનમાં અને બિઆસણામાં છે, અને એકઠાણામાં તે આઉટણપસારેણુંએ એક આગાર વિના શેષ ૭ આગાર છે ! ૧૦ || માવાઃ -ગાથાર્થવત સુગમ છે. અવતાર –આ ગાથામાં વિગઈ નીવિ અને આયંબિલ એ ત્રણ પ્રત્યાખ્યાન (કે જે બીજા સ્થાનનાં પ્રત્યાખ્યાને છે તેના આગાર કહેવાય છે– अन्न स्सह लेवागिह, उकित्त पडुच्च पारिमह सब । ' વિવારું નિશ્ચિાનવ, પલુદવિધુ વિન્ટે દરબા, | શબ્દાર્થ –ગાથાથ પ્રમાણે સુગમ છે. નાથાર્થ-અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણ, ગિહત્થસંસણ, ઉખિત્તવિવેગેણં, પહુચ્ચમખિએણ, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, અને સવ્વસમાહિત્તિયાગારેણું એ આગાર વિડુિં અને નવિના પચ૦ માં છે, અને પડશ્ચમખિએણ વિના ૮ આગાર સાવિત્રમાં આવે છે. ૨૦ || * “આઉંટણપસારેણું” એ આગાર અંગોપાંગને સંકોચવા અને પ્રસારવા ( =હાથ પગ વિગેરે લાંબા ટુંકા કરવા)ની છૂટ માટે છે. અને એકઠાણામાં અંગોપાંગ હલાવાયું પણ નહિ, માટે એ આ ગાર નથી. * * ૧. આયંબિલમાં ઘી વિગેરે સ્નિગ્ધ (ચિકાશવાળું) દ્રવ્ય કલ્પ નહિ, અને પડુમ. આગાર ઘી વિગેરેથી કિંચિત મસળેલી રોટલી વિગેરેના આહારની છૂટવાળે છે, માટે આયંબિલમાં એ અંગાર ન હોય.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy