________________
૧૯૪
પ્રત્યાખ્યાન ભાષ્ય.
શબ્દાર્થ –ગાથાર્થાનુસારે સુગમ છે. નાથાર્થ –અન્નત્થણા ભેગેણં, (નાક) સહસાગારેણં, (વારિત્ર) સાગરિ આગારેણં, આઉટણ પસારેણં, (ગુરુ) ગુરુ અભુટ્ટાણેણં, (virta) પારિવાણયાગારેણં, મહત્તરાગ્ગારેણં, સવ સમાવિવત્તિયાગારેણું એ ૮ આગાર (પ) એકશનમાં અને બિઆસણામાં છે, અને એકઠાણામાં તે
આઉટણપસારેણુંએ એક આગાર વિના શેષ ૭ આગાર છે ! ૧૦ ||
માવાઃ -ગાથાર્થવત સુગમ છે.
અવતાર –આ ગાથામાં વિગઈ નીવિ અને આયંબિલ એ ત્રણ પ્રત્યાખ્યાન (કે જે બીજા સ્થાનનાં પ્રત્યાખ્યાને છે તેના આગાર કહેવાય છે–
अन्न स्सह लेवागिह, उकित्त पडुच्च पारिमह सब । ' વિવારું નિશ્ચિાનવ, પલુદવિધુ વિન્ટે દરબા,
| શબ્દાર્થ –ગાથાથ પ્રમાણે સુગમ છે.
નાથાર્થ-અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણ, ગિહત્થસંસણ, ઉખિત્તવિવેગેણં, પહુચ્ચમખિએણ, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, અને સવ્વસમાહિત્તિયાગારેણું એ આગાર વિડુિં અને નવિના પચ૦ માં છે, અને પડશ્ચમખિએણ વિના ૮ આગાર સાવિત્રમાં આવે છે. ૨૦ ||
* “આઉંટણપસારેણું” એ આગાર અંગોપાંગને સંકોચવા અને પ્રસારવા ( =હાથ પગ વિગેરે લાંબા ટુંકા કરવા)ની છૂટ માટે છે. અને એકઠાણામાં અંગોપાંગ હલાવાયું પણ નહિ, માટે એ આ ગાર નથી. * * ૧. આયંબિલમાં ઘી વિગેરે સ્નિગ્ધ (ચિકાશવાળું) દ્રવ્ય કલ્પ નહિ, અને પડુમ. આગાર ઘી વિગેરેથી કિંચિત મસળેલી રોટલી વિગેરેના આહારની છૂટવાળે છે, માટે આયંબિલમાં એ અંગાર ન હોય.