________________
દ્વાર ૪ થું (પચ્ચમાં આગાર સખ્યા. )
૧૯૩
માવાય—ગાથાવત્ સુગમ છે. પરન્તુ વિશેષ એજ કે અન્ન સહ ઈત્યાદિ શબ્દો સંપૂર્ણ પદ નથી પર-તુ પદ્મના એકેક અંશ છે તેા પણ અર્થમાં સપૂર્ણ પદ્મ લેવું તથા નવકારસી પ્રત્યાખ્યાન અતિ અલ્પ કાળનું એટલે મુહુર્ત્ત ( =સૂર્યોદયથી એ ઘડી) સુધીનું જ છે, તે કારણથી તેમાં અશક્ય પરિહારવાળા જ એ આગાર જેટલા અલ્પ આગાર છે, અને પેરિસી આદિ પ્રત્યાખ્યાને વિશેષ કાળપ્રમાણવાળાં હાવાથી તેમાં વધારે આગાર રાખવા પડે છે. | કૃતિ પ્રથમ સ્થાનના ઊદ્ધાપ્રત્યા૦ ना आगार |
અવતરણ્—આ ગાથામાં એકાશન મિઆસણ અને એકડાણામાં આવતા આગાર (નાં નામ) કહે છે, અર્થાત્ ત્રીજા સ્થાનમાં ગણાતાં પચ્ચખ્ખાણાના આગાર કહે છેअन्न सहस्सागारि अ, आउंटण गुरु अ पारि मह सब । एग-बियासणि अट्ट उ, सग इगठाणे अउंट विणा ॥ १९ ॥
ઉત્તર——એ પ્રત્યાખ્યાન કેવળ નવકારસીનું નથી પરતુ નવકારસી સાથે મુક્રિસહિયંનુ પણ ભેગું છે, તેમાં નવકારસી અટ્ઠા પચ્ચ૰ છે, અને મુર્રિસહિયં એ સંકેત પચ્ચક્ખાણ છે, અને સંકેત પચ્ચ૦ ના ૪ આગાર પૂર્વ કહ્યા છે, તેથી એમાં નવકારસીના તે એ જ આગાર છે, અને ( તેજ એ આગાર સહિત સ) ચાર આગાર મુર્રિસહિયંના છે, જેથી એના ભેગા મળીને પણ ચારજ આગાર એ આલાવામાં કહેલા છે, તે સંકેત પચ્ચ૰ ભેગું હાવાના કારણથી છે. તેવીજ રીતે પારિસી અને સા પૌરિસીના આલાવામાં પણ મુક્રિસહિય* હેાવાથીજ મહત્તરાગારેણં આગાર આવે છે.
૧. અહિં જે દેષ આપણે ટાળવાનેા પ્રયત્ન કરીએ તેા પણ ટાળી ન શકાય તેવા અને કુરતી રીતેજ થતા હેાય તે તેવા અકસ્માત દેશે. અશકય પરિહારવાળા કહેવાય, જેથી દરેક પ્રત્યામાં એ અશકય પરિહારવાળા એ આગાર રાખ્યા વિના છૂટકા જ નહિ, અને તે કારણથી જ નિરાગાર ( આગાર રહિત ) પ્રત્યાખ્યાનમાં પણ એ બે આગાર તેા હેાયજ.
૧૩