________________
૫૨
શ્રી ચૈત્યવંદન ભાષ્ય.
અવતા-આ ગાથામાં નાસ્તવાદિ ૩ સૂત્રની પ્રત્યેકની સંપદા પદ અને અક્ષર એકંદર કેટલા છે? તે કહે છે – नामथयाइसु संपय, पयसम अडवीस सोल वीस कमा । अदुरुत्तवन्न दोसट्ठ-दुसयसोलट्ठनउअसयं ॥ ३९॥
| શબ્દાર્થ – નામથચ = નામસ્ત(લેગસ્સ) | T = અનુક્રમે માકુ = વિગેરે (૬) સૂત્રમાં ચિત્તમ = પદ તુલ્ય
નાથાર્થ ગમ્સ વિગેરે (એટલે લોગસ્સ–પુખવરદી, – અને સિદ્ધાણ બુદ્ધાણં એ ૩ સૂત્ર) માં અનુક્રમે સંપદાઓ યદ તુલ્ય (= જેટલાં પદ તેટલી સંપદા) છે, જેથી ૨૮–૧૬૨૦ પદ અને તેટલીજ સંપદા છે, તથા બીજીવાર સૂત્રોચ્ચાર વખતે નહિ ગણાયેલા (એકવાર ગણેલા) અક્ષરે અનુક્રમે ૨૬૦–૨૧૬ –અને ૧૯૮ છે, ૩૯ છે
ભાવાર્થ-એ ૩ સૂત્રમાં લોગસ્સની ૭ ગાથા અને દરેક ગાથાનું એકેક ચરણ (પાદ–ચેથે ભાગ) તે એકેક પદ તથા એકેક સંપદા૫ ગણવાથી અને ૭ ગાથામાં ૨૮ ચરણ હોવાથી લોગસ્સનાં ૨૮ પદ તથા ૨૮ સંપદા છે. એ પ્રમાણે પુખરવરદીની ૪ ગાથા હેવાથી ૧૬ પદ અને ૧૬ સંપદા છે, તેમજ સિદ્ધાણંની ૫ ગાથા હેવાથી ૨૦ પદ અને ૨૦ સંપદા છે, અને
અક્ષરે તે પૂર્વે ૨૬ મી ગાથામાં કહ્યા પ્રમાણે જાણવા. ત્યાં લેમ્સમાં “સલ્વલેએ » પુખવરદીમાં “સુઅરૂભગવઓ”
અને સિદ્ધાણંમાં વૈયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મદિદ્ધિ સમાહિ ગરાણ” એટલા અક્ષરે અધિક ગણવાથી ૬૦–૨૧૬ અને ૧૯૮ અક્ષરે થાય છે, પરંતુ સંપદા અથવા પદ પ્રમાણે અક્ષર ગણવાથી એટલા અક્ષર ન થાય
અવતર–આ ગાથામાં ત્રણ પ્રણિધાન સૂત્રના અક્ષર કહીને ત્યાઆદ ચત્યવંદના સંબધિ ૯ સૂત્રોના ગુરૂ અક્ષર કહે છે, રમી લઇ અક્ષરની સંખ્યા સ્વત: પ્રાપ્ત થાય છે,