________________
દ્વારા ૧૦ મું (ચત્યવંદનસૂની અક્ષરસંખ્યા) ૧૩ पणिहाणि दुवन्नसयं, कमेसु सग-ति-चउवीस-तित्तीसा। गुणतीस अट्ठवीसा, चउतीसि-गतीस बार गुरुवन्ना॥४०॥
| શબ્દાર્થ – fબળ = ૩ પ્રણિધાનમાં | બ્લ્યુ =એ (તે) ૯ સૂત્રોમાં મા = અનુક્રમે | | ગુરુ = જોડાક્ષર
નાથાર્થ-૩ પ્રણિધાન (જાવંતિ ચેક-જાવંત કેવિક-જ્યવીએ ૩ સૂત્ર)માં ૩૫-૩૮-અને હક મળી ૧૫૨ અક્ષર છે. તથા ગુરૂ અક્ષર નવકારમાં ૭, ખમાસમણમાં ૩, ઈરિયાવહિમાં ૨૪, શકસ્તવમાં ૩૩, ચિત્યસ્તવમાં ર૯, નામસ્તવમાં ૨૮, શ્રુતસ્તવમાં ૩૪, સિદ્ધસ્તવમાં ૩૧, અને પ્રણિધાનમાં ૧૨ ગુરૂ અક્ષર (એટલે જોડાક્ષર) જાણવા
માવાયેં–અહિંગુરૂ અક્ષરએટલે જોડાક્ષર જાણવો પરન્તુ જેડાક્ષરથી પૂર્વન અક્ષર ગુરૂ (ભારે) અક્ષર ગણાય છે તે નિયમ અહિં ન ગણ તે ગુરૂ અક્ષરે ક્યા ક્યા છે, તે સ્વત: જાણું શકાય તેવા હેવાથી અહિં કહ્યા નથી, પરન્ત કંઈક સ્થાને (૬ સ્થાને) મતાન્તર છે તે જ માત્ર દર્શાવાય છે–
૧ નવકારમાં પણાસણ” ને સ્થાને “પાસ” કહે છે જેથી ને બદલે ૬ ગુરુ અક્ષર થાય છે,
૨ હરિયામાં ઠાણાઓઠાણું ને સ્થાને ઠાણાઓઠ્ઠાણું કહે છે, જેથી ૨૪ ને બદલે ૨૫ ગુરુ થાય છે,
૩ નમુત્યુમાં વિઅછઉમાણે ને બદલે વિઅચ્છઉમાણું કહે છે, જેથી ૩૩ ને બદલે ૩૪ ગુરુ થાય છે.
૪ ચિત્યસ્તવ દંડકમાં “કાઉસ્સગ્ન = શબ્દ ત્રણવાર આવે છે તેમાં--સ્મ ને સ્થાને સ કહેવાથી ૩ ગુરૂ ઓછા થવાથી ૨૮ ને બદલે ર૬ ગુરૂ થાય છે,
પ લેમ્સમાં ચવિસંપિ ને સ્થાને ચઉવી સંપિ કહે છે, જેથી ૨૮ ને બદલે ૨૯ ગુરૂ થાય છે.
૧ માગધીમાં જોડાક્ષર સ્વજાતિના તથા સ્વવર્ગના કિવરૂપજ સમજવા. . તેમાં અન્યવર્ગના અન્યવર્ણ સાથે જોડાયેલ જોડાક્ષર હેતા નથી.