________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
ર૬ પુખરવરદીમાં દેવનાગ ને સ્થાને દેવન્નાગ કહે છે જેથી ૩૪ ને બદલે ૩૫ ગુરૂ થાય છે,
એ પ્રમાણે ૬ સૂત્રમાં ગુરૂ અક્ષરને મતાન્તર જાણ, અને પૂર્વે કહેલા ગુરૂ અક્ષરે સિવાયના શેષ રહેલા લઘુ અક્ષર તે અનુક્રમે આ પ્રમાણે–
નવકારમાં ૬૧, ખમામાં રપ, દરિયામાં ૧૭૫, નમુવમાં ૨૬૪, ચિત્યસ્તવમાં ૨૦૦, લોગસ્સમાં ૨૩૨, પુખર૦માં ૧૮૨, સિદ્ધાણંમાં ૧૬૦, અને પ્રણિધાનત્રિમાં ૧૪૦ લઘુવર્ણ જાણવા (અમતાન્તરાપેક્ષાએ.)
એ ઉપર કહેલાં સૂત્ર સિવાય શેષ થેય સ્તવન અને ત્યવદન (નમસ્કાર રૂ૫) વિગેરે પણ ચૈત્યવંદનામાં આવે છે પરંતુ તે નિયત ન હોવાથી તેના અક્ષરની ગણત્રી થઈ શકે નહિ માટે કહી નથી. એ તો ૮--૨૦» દ્વારFI
એ ૬ મતાન્તરે ભાષ્યની અવસૂરિમાં કહ્યા છે.