________________
૧૮૬
પ્રત્યાખ્યાન ભાષ્ય
આહારમાં સ્વાદ આપતુ' હાય, અથવા ભૂખ્યા મનુષ્ય જે કાદવ સરખા નિરસ દ્રવ્યને-પદાર્થને પણ ( ભૂખ શમાવવા માટે ) ઉદરમાં પ્રક્ષેપે ( =ખાય ) તે ( એ ચારે લક્ષણવાળુ દ્રવ્ય ) આહાર કહેવાય. ૫ ૧૩૫
માવાર્થ—જે પદાર્થોં એકાંગી-એકાકી (=બીજા પદાર્થમાં મિશ્ર થયા વિના પેાતે એકલાજ ) હાઇને પણ ક્ષુધા શાન્ત કરવામાં સમર્થ હોય તેા તે પદાર્થ આહારમાં ગણાય, આ પ્રથમ લક્ષણવાળા આહાર ચારે પ્રકારના છે તે આ પ્રમાણેકુર (=રાંધેલા ભાત ) વિગેરે અરાન, છારાની આછ તથા પાણી વિગેરે પાન, ફળ શેલડી વગેરે સ્વામિ, અને સુ વિગેરે स्वादिम. ॥ इति आहारनुं १ लुं लक्षण | .
તથા ક્ષુધા શમાવવામાં સમર્થ ન હોય એવા એકાંગીએકાકી પદાર્થ પણ જો ચાર પ્રકારના આહારમાં આવતા હાય એટલે અશનાદિકમાં મિશ્ર થઈને તેના ગુણમાં કે રસમાં કંઇક વિશેષતા કરતા હોય (એ ૨ ન્રુ રુક્ષ ), અથવા તેા તે અરાનાઢિકના વાદમાં વધારો કરતા હોય તેા તે એકાંગી પદાર્થો આહાર સાથે મિશ્ર હાય કે ન હેાય (એકલા હાય ) તા પણ આહારપ જાણવા. (એ રૂ નું રુક્ષ ) એ મને લક્ષણનાં ભેગાં ઉદાહરણ જેમકે—અશનમાં લૂણ-હિંગ-જીરૂ વિગેરે. પાણીમાં કપૂર વિગેરે, ફળાદિ ખાદિમમાં પણ ભ્રૂણ વિગેરે, અને તખેાલાર્દિક સ્વાદિમમાં કાથા વિગેરે.
તથા ભૂખ્યા માણસ ભૂખ શમાવવા માટે કાદવ સરખું નિરસ દ્રવ્ય ખાય તે તે પણ આહાર જાણવા. જેમકે-માટી વિગેરે. ॥ કૃતિ આહારનું ? શું ક્ષળ ||
અહિં ઐષધામાં કેટલાંક ઔષધ આહાર અને કેટલાંક અનાહાર પણ છે. ( એમાંના ઘણાખરા ભાવાર્થ શ્રાદ્ધવિધિ વૃત્તિને અનુસારે લખ્યા છે.)
૧ અર્થાત્ એ લૂણુ–હિંગ-જીરૂ-કપૂર-કાથા વિગેરે પદાર્થો ક્ષુધા શમાવવામાં સમ નથી તે। પશુ આહારમાં ઉપકારી હેાવાથી આહાર તરીકે ગણાય છે.