________________
૧૫૬
શ્રી ગુરૂવદન ભાષ્ય.
માવાય—પ્રભાતનું પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કોઈ વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે બૃહત્ ગુરુવંદન તેા અવશ્ય કરવું જોઈએ, એ બૃહત્ ગુરુવંદન તે ઘુપ્રતિમા ગણાય છે. તે સવારના બૃહત્ ગરૂવદનનેા (એટલે લધુ પ્રતિક્રમણના ) વિધિ રસક્ષેપમાં આ પ્રમાણે
? યિાદય--ગુરુ પાસે ઇરિયાવહિય પડિઝમી પતે લાગસ કહેવા,
૨ જીભુમિનુનુમિળનો જાડHT--ત્યારબાદ રાત્રે રાગથી આવેલ તે ( સ્ત્રીગમનાદિક ) કુસ્વપ્ન, અને દ્વેષથી આવ્યાં હાય તે દુઃસ્વપ્નનેા દાષ ટાળવા માટે ૪ લેગસ્સના કાઉસ્સગ કરવા તે કુસુમિણ દુસુમિણના કાઉસ્સગ્ગ જાણવા.
રૂ ચૈત્યવંદન—ત્યારબાદ ચૈત્યવં૦ ના આદેશ માગી જગચિ'તામણી ચૈત્યવંદન જયવીઅરાય સુધીનું કરવું,
૪ મુદ્દપત્તિ—ત્યારબાદ ખમાસમણ પૂર્વક આદેશમાગી હેાપત્તિ પડિલેહવી.
૬ ચંદ્—ત્યારબાદ એ વાર દ્વાદશાવવંદન કરવું.
૬ જ્ઞાહોરના—ત્યારબાદ આદેશ માગી રાઈય આલેાયણા કવી. (= ઇચ્છા॰ સ૦ ભ૦ રાઇય. આલાઉ ? ઇચ્છ આલાએમિ જો મે રાઈઆ ” ઇત્યાદિ કહેવું, ) અહિં એજ ઘુ પ્રતિશ્રમળ સૂત્ર છે.
૭ ચંદ્—ત્યારબાદ પુનઃ એ વાર દ્વાદશાવર્ત વંદન કરવું, ૮ વામળા--ત્યારબાદ રાઇય ભુદ્ધિએ ખામવા.
૬ ચંદ્રન—ત્યારષાદ પુનઃ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું. ૨૦ સંવx ( =ચરાળ )--ત્યારબાદ ગુરુ પાસે યથાશક્તિ પચ્ચખાણ લેવું.
૧ આ ॰ ગુરૂવંદનની અપેક્ષાએ દ્વાદશાવતા વંદન તે અહિં` લઘુ ગુરૂવંદન જાણવું.
૨ ક્રમશઃ વિશેષ વિધિ ગુરૂ વિગેરે પાસે શીખવાથી જાણી શકાય.