________________
દ્વાર ૧૨ મું (શરીરની રપ. પડિલેહણ) ૧૨૭ ના સ્થાને ફેરવી ડાબા વાંસાની નીચેનો ભાગ પ્રમાર્જ, એ પ્રમાણે ની વાંસાની જ પ્રમાર્જન થઈ. એ જ પડિલેહણાને ૨ ખભાની અને ૨ પીઠની પડિલેહણા ગણવાને વ્યવહાર પ્રસિદ્ધ છે.
ત્યારબાદ ચરલા અથવા એવા વડે પ્રથમ જમણા પગને મધ્યભાગ-જમણે ભાગ-ડાબો ભાગ અનુક્રમે પ્રમાર્જ, ત્યારબાદ એજ રીતે ડાબા પગની પણ ૩ પ્રાર્થના કરવી. એ પ્રમાણે પાની ૬ પ્રમાર્જના થઈ, જેથી સર્વ મળી શરીરની ૨૫ પડિલેહણા કરવી. (શ્રી પ્રવ૦ સારેવૃત્તિમાં તે પગની ૬ પડિલેહણું મુહપત્તિથી કરવાની કહી છે પરંતુ મુખ આગળ રાખવાની મુહપત્તિને પગે અડાડવી યોગ્ય ન હોવાથી
ઘા અથવા ચરવળા વડેજ પગની પડિલેહણ કરવાને વ્યવહાર છે.)
છે સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા છે સ્ત્રીઓનું દદય, તથા શીર્ષ, તથા ખભા વસૂવડે સદા આવત (ઢાંકેલા) હોય છે, માટે તે ત્રણ અંગની (અનુક્રમે ૩-૩-૪૩) ૧૦ પડિલેહણા હોય નહિ, માટે શેષ (બે હાથની ૩-૩, મુખની ૩, અને બે પગની ૩-૩ એ) ૧૫ પડિલેહણ સ્ત્રીઓના શરીરની હોય છે, તેમાં પણ પ્રતિક્રમણ વખતે સાદવજીનું શીર્ષ ખુલ્લું રહેવાને વ્યવહાર હેવાથી ૩ શીર્ષ પડિલેહણુ સહ ૧૮ પડિલેહણુ સાધ્વીજીને હોય છે).
એ શરીરની પચીસ પડિલેહણા વખતે પણ પચીસ બોલ મનમાં ચિંતવવાના કહ્યા છે.
- ૧ પ્રવૃત્તિમાં તેવો વ્યવહાર દેખાય છે. પ્રવ, સારેઅને ધર્મ સં૦ ની વૃત્તિમાં તે સાધ્વીજીની ૧૮ પડિલેહણું કહી નથી, ફક્ત સ્ત્રીની ૧૫ પડિલેહણા કહી છે. પરન્તુ ભાષ્યના જ્ઞાવિ. સૂ૦ કૃત બાલાવબેધમાં કહી છે.
* તે પચીસ બોલ આ પ્રમાણે અનુક્રમે જાણવા