________________
દ્વાર ૧ લું. (૯મું મુકાત્રિકનું સ્વરૂપ)
૨૩
અવતર-પૂવ ગાથામાં કહેલી ૩ મુકામાંની પહેલી મુદ્દા કેવી રીતે થાય? તે આ ગાથામાં દર્શાવે છે – अन्नुन्नंतरि अंगुलि-कोसागारेहिं दोहिं हत्थेहिं । पिहोवरि कुप्परसं-ठिएहिं तह जोगमुद्दत्ति ॥ १५ ॥
શબ્દાર્થ:-- અજંતર = પરસ્પર અંતરિત પિટ્ટોરિ = પેટ ઉપર સંકુટિ = અંગુલીવડે | કુવર = કેણી કાર્દિ = કમળના ડોડા- સંદિof = સ્થાપવા વડે કારે કરેલા
કામુ = યોગમુદ્રા વાર્દ દુર્દ = બે હાથ વડે | ત્તિ = તિ, એ પ્રમાણે તે
માથાથ:–આંગળીઓને પરસ્પર અંતરિત (૨ આંગળી વચ્ચે ૧ આંગળી આવે એવી રીતે) કરવાથી કમળના ડોડાના આકારે થયેલા બે હાથ વડે અને તેવા આકારવાળા બને હાથની (કાંડાથી કેણુ સુધી બને હાથ ભેગા કરીને) બને કોણીને પેટ ઉપર સ્થાપવા વડે યોગમુદ્રા થાય છે. જે ૧૫ છે
ભાવાર્થ-આ યોગમુદ્રામાં બે હથેલીઓને કમળના ડોડાને આકારે ભેગી મેળવી ડાબા હાથની આંગળીઓ જમણા હાથની આંગળીઓમાં એવી રીતે અંતરિત કરવી (ભરાવવી) કે જેથી ડાબે અંગુઠે જમણા અંગુઠાની હામ જોડાયેલું રહે ત્યાર પછી ડાબી પહેલી આંગળી જમણી ૧ લી ૨ જી આંગળીની નીચે (પછી) આવે, તથા કાંડાથી કણી સુધીનો ભાગ પણ તે વખતે કમળની નાળ (દાંડા) ની પેઠે યથાયોગ્ય સાથે રાખવો, અને તે પ્રમાણે સંયુક્ત અથવા અસંયુક્ત બને કેણુઓ પેટ યોગ હોવા છતાં પણ જેમ બળતું ઉમાડીયું ગોળ ચક્રાવાથી શીઘ્ર ફેરવતાં જવાલા છેદ દેખાતો નથી તેમ ઉપયોગ ભેદ પણ જણાતો નથી. માટે તે રીતે ત્રણેમાં ઉપયોગ રાંખો, પણ તેથી ભિન્ન ઉપયોગ ન રાખો એ તાત્પર્ય છે. [ ઇતિ તૃતીય પંચાલકે છિન્નજવાલાષ્ટાન્તઃ].
૧ બે કાણુઓને સંયુક્ત કે અસંયુક્ત રાખવી તે સંબંધિ સ્પષ્ટ અક્ષરો દેખાતો નથી, તો પણ બન્ને રીતે અનુચિતપણું ન સમજવું.