________________
દ્વાર ૬ (પ્રસંગે ૪ અભક્ષ્ય વિગઈ).
ર૩પ.
બીજા અંગેની પણ છ મહિના યથાસંભવ જાણવી, તથા. જુવાર વિગેરેના પિષ્ટ એટલે લેટને કેહેવરાવીને જે માદક સત્ત્વ ખેંચવામાં આવે છે તે દિ મહિલા જાણવી. - તથા મત્સ્ય કાચબા વિગેરે જળચર જીવેનું માંસ તે: કવર માં, મનુષ્ય ગાય ભેંસ વિગેરે સ્થલચર છાનું માંસ, તે ઘટવર માંસ, અને ચકલી મુરઘાં વિગેરે પક્ષીઓનું માંસ તે. લેવર માં કહેવાય, અથવા શાસ્ત્રમાં પિત્ત-વ-અને વર્ષ (ચામડી) એ રીતે પણ ત્રણ પ્રકારનું માંસ કહ્યું છે.
તથા ઘીની પેઠે માખણ પણ ઊંટડીના માખણ વિના ચાર પ્રકારનું છે, કેમકે ઉંટડીના દુધનું દહીં નથી બનતું, તેથી તેનું ઘી પણ બનતું નથી. અહિં માખણ તે છાશથી જાદુ પાડેલું હોય તો અભક્ષ્ય થાય છે,
છે ૪ મહાવિગઈનું અભક્ષ્યપણું છે એ ચાર વિગઈ ઈન્દ્રિયને તથા મનને પણ વિકાર ઉપજાવનારી હોવાથી મદા વિરું કહેવાય છે, તેમજ એમાં ઘણા સ્થાવર અને ત્રસ જતુઓની ઉત્પત્તિ થાય છે જેથી શ્રાવક તથા સાધુને ભક્ષણ કરવા યોગ્ય ન હોવાથી એ ચારે મમ વિ. કહેવાય છે. કહ્યું છે કે
आमासु य पक्कासु य, विपच्चमाणासु मंसपेसीसु . सथयं चिय उववाओ, भणिओ अ निगोयजीवाणं ॥१॥
અર્થ-કાચી માંસપેશીઓમાં ( કાચા માંસમાં), પાકા (=રાધેલા) માસમાં તેમજ અગ્નિ ઉપર પકાતા (૨ધાતા) માંસમાં એ ત્રણે અવસ્થામાં નિશ્ચય નિગદ જીવોને ( =અનન્ત બાદર સાધારણ વનસ્પતિ જીનો) ઉપપાત-ઉત્પત્તિ નિરન્તર (પ્રતિસમય) કહેલ છે. એ પ્રમાણે માંસમાં જ્યારે અનન્ત નિદ: જીવની ઉત્પત્તિ પણ થાય છે, તો કન્ડિયાદિ અસંખ્ય રસ જીની ઉત્પત્તિ તે સહજે હોયજ. વળી માંસમાં બીજા અભ
ની માફક અન્તર્મુહૂર્તબાઇ જીવોત્પત્તિ થાય છે એમ નથી.. પરંતુ જીવથી જૂદું પડયા બાદ તુર્તજ છત્પત્તિ થાય છે. તથા :