SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ દ્વાર ૨ જું (૪ ઉચ્ચારવિધિ). સચિત્તભેજીને પણ ઉપવાસ આયંબિલ અને નીતિ એ ત્રણ તે તિવિહાર અને ચઉવિહારજ હેય, અને તેથી એ ત્રણ વ્રતમાં અચિત્ત પાણી જ પીવું જોઈએ, અને એકાશનાદિ તે યથાસંભવ દુવિહાર તિવિહાર અને ચવિહાર એમ ત્રણે પ્રકારે હોય છે, ત્યાં (દુવિહારમાં) અચિત્તને નિયમ નથી. (જ્ઞાન વિમલસૂરિકૃત બાલાવબોધઃ) ગતિ હવે ચાર પ્રકારના આહારમાંથી મુનિને અને શ્રાવકને કયા પચ્ચખાણમાં કેટલા આહારનો ત્યાગ કરવાને હોય છે? (એટલે દુવિહાર તિવિહાર અને ચવિહારવાળાં કયાં પચ્ચખાણે હોય છે?) તેને નિયમ આ ગાળામાં દર્શાવે છે – चउहाहारं तु नमो, रतिपि मुणीण सेस तिह चउहा। निसि पोरिसिपुरिमेगा-सणाइ सवाण दुतिचउहा॥१२॥ શબ્દાર્થ – નમો = નમુક્કારસહિય | સાપ = શ્રાવકેને ત્તિ = રાત્રિ(નાં પચ્ચખાણ) [ કુ = વિહાર તદ = તિવિહાર 1 tત(g) = તિવિહાર જયાર્થ–મુનિને નવકારસીનું પચ્ચર તથા રાત્રિનું (દિવસ ચરિમ) પચ્ચખાણ ચઉવિહારવાળુંજ હોય, અને શેષ પરિસી આદિ) પચ્ચખાણે તિવિહાર અને ચઉવિહાર એમ બે પ્રકારે निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तभीसेणं સત્તાધુરંધરા, લુણાવા લા હૂંતિ ૧ (શ્રાદ્ધ વૃત્તિ.) અર્થ-નિરવઘ (=નિર્દોષ) આહારવડે, નિર્જીવ આહાર વડે, અને પ્રત્યેક મિશ્ન (સાધારણ વન- રહિત) એવા આહારવડે (આત્માનુસંધાનમાં તત્પર ઍટલે) આત્મગુણ પ્રાપ્ત કરવામાં વા તેવા આહાર વડેજ આજીવિકા નિભાવવામાં તત્પર એવા સુશ્રાવક હોય છે. એ પ્રમાણે વિચારતાં છૂટા શ્રાવકને પણ અચિત્ત આહાર છે. જોઈએ તે એકાશનાદિ વ્રતમાં વિના કારણે શ્રાવકથી તિવિહારમાં સચિત્ત જળ અને દુવિહારમાં સચિત્ત સ્વાદિમ વિગેરે કેમ વપરાય ? * * ગ્લાન (માંદગી) આદિના ગાઢ કારણે પિરિસી આદિ પચ્ચખાણે મુનિને કવચિત્ દુવિહાર પણ હોય, તે વાત તુ મને,
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy