________________
૧૮૪
પ્રત્યાખ્યાન ભાષ્ય.
હેય. તથા શ્રાવકને તે રાત્રિનું (દિવસ ચરિમનું) અને પિરિસી પુરિમ તથા એકાશન વિગેરે પચ્ચખાણે દુવિહાર તિવિહાર ચઉવિહાર એમ ત્રણે પ્રકારનાં હોય છે. [પરન્તુ નવકારસીનું પચ્ચ૦ તો શ્રાવકને પણ ચઉવિહારજ હોય, કારણકે નવકારસી તે ગઈ રાત્રિના ચવિહાર પચ૦ નું તીરણ (કંઈક અધિક કરવા) પ પણ કહ્યું છે. ]
માવાચ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે નમુક્કાર સહિયં–મુનિને તથા શ્રાવકને પણ ચઉવિહાર, પરણી ) મુનિને તિવિહાર ચવિહાર (ગાઢ કારણેજ સા પરિસી ( દુવિહાર) પુરિમાધ
શ્રાવકને દુવિહાર તિવિહાર ચઉવિહાર, અપાઈ એકાશન ) 0 મુનિને તિવિહાર ચઉવિહાર (ગાઢ કારણે જ
- એકઠાણ ( એકઠાણું .? શ્રાવને વિહાર તિવિહાર ચઉવિહાર
દુવિહાર), બીઆસણું)
(પરંતુ એકઠાણું જમ્યા પછી ચવિહારજ)
ત્તર મુળા શેર કુવાહ એ કહેલા પાઠથી તેમજ શ્રીપંચાશકચ્છના પાંચમા પંચાશકમાં ૩૫ મી ગાથાની વૃત્તિમાં અતિ ગાઢ કારણેજ દુવિહાર કહ્યો છે તેથી સંભવે છે, નહિતર મુખ્ય આજ્ઞા તે મુનિને તિવિહાર ચઉવિહારની જ જાણવી. તથા મુનિને ૮ પ્રકારનાં સંકેત પચ્ચખાણે પણ ચઉવિહાર કહ્યાં છે. (-ઇતિ યતિદિનચર્યા ). તથા મુનિને ભવ ચરિમ અને ઉપવાસ તિવિહાર ચઉવિહાર એમ બે પ્રકારે કહેલ છે, અને શેષ પચ્ચખાણો દુવિ તિવિ. ચઉવિત્ર કહ્યાં છે. (ઈતિ શ્રાદ્ધ વૃત્તિ વિગેરે ).
પ્રશ્ન-ઉપવાસ તો તિવિહાર ચઉવિહાર સમજી શકાય છે પરંતુ એકાશન વિગેરે વિહાર તિવિહાર કેવી રીતે ? - ઉત્તર –એકાશનાદિમાં ભોજન કરવા સિવાયના શેષ વખતમાં પાણીની અને સ્વાદિમની છૂટ હોય તો તે દુવિહાર એકાશન વિગેરે કહેવાય, અને ભોજન સિવાયના શેષ વખતમાં ફક્ત પાણી પીવાની જ છૂટ હોય તે તે તિવિહાર એકાશનાદિ કહેવાય.