________________
૮૬
* (ચૈત્યવંદન ભાષ્ય )
જણાવનારા શ્રી દેવેન્દ્રસૂરિ છે એવું અને મંત્રજ્ઞાન તે વડે સહિઅધિ=અધિક,(એટલે શ્રી દેવેન્દ્રસૂરિએ પિતાના બોધને અનુસારે જેવી રીતે જાણ્યું તેવી રીતે દર્શાવેલું) એવું જે દેવવંદન (ચ૦ ભાષ્ય) gવં તેમાં કહેલી રીતિ પ્રમાણે જે મનુષ્ય પ્રતિદિન દેવને વંદના કરે તે શીધ્ર મોક્ષપદ પામે (આ બીજો અર્થ અવચૂરિના આધારે છે), ૬૩
Decemesterone oceeeeeeeeees * इति महिसानाख्यनगरनिवासि-शेष्ठिवर्यश्रीयुतवेणिचन्द्र
सुरचन्द्र संस्थापित-श्रीजैनश्रेयस्करमंडलाख्यसंस्थायाः सत्प्रेरणातः भृगुकच्छनिवासिश्रेष्ठिवर्य-श्रीयुतानुपचंद्र मलुकचंद्र विद्यार्थि-चंदलाल-लिखितो चैत्य
वंदनभाष्यस्य भावार्थः समाप्तः
સદાકારક
F, W/
છે
જ