________________
દ્વાર ૪ થું ( ૨૨ આગારના અર્થ ). ૨૦૫.
શબ્દાઃ—
નફળ=યતિને, મુનિને પાવરfન=પ્રાવણના (વસુના) પખાણમાં ડિપટ્ટી=કટિ વસના-ચાલ પટ્ટના આગાર
આડંટનું=આકુંચન પ્રસારણ ( લાંબુ ટકું કરવું ), અંગાળ=અગાનું, હાથ પગ વિગેરેનું fo+દપ=વિધિપૂર્વક હણ કર્યું હતું.
ગ્ર
ગાથાય—અંગને લાંબુ ટકું કરવું તે “ આઉટણ પસા રેણ’” આગાર, ગુરુ આવ્યે અથવા પ્રાહુણા સાધુ ( ડિલ પ્રાહ્ણા) આવ્યે ઉઠીને ઉભા થવું તે ગુરૂ અભુઠ્ઠાણેણ” આગાર. વિધિપૂર્વક ગ્રહણ કરતાં વધેલા આહાર પરઠવવા રાગ્ય હેાય તેને (ગુરૂ આજ્ઞાએ ) વાપરવો તે “ પારિાવણયાગારેણં ” આગાર યતિનેજ હાય છે, તેમજ વજ્રના પચ્-ખ્ખાણમાં ચાલપટ્ટાગારેણં આગાર પણ તિને જ હાય ! ૨૬ ૫.
79
માવાય:-એકાશનમાં હાથ પગ વિગેરે અવયવાને સ્થિર રાખી ઘણીવાર બેસી ન શકાય તે હાથ પગ વિગેરેને “ આ ઊંટણું ”–આકુંચન કરતાં એટલે સંકોચતાં, તેમજ પસારેણ એટલે પસારતાં લાંબા કરતાં એકાશનના ભંગ ન ગણાય, તે કારણથી આરંટન પસારેનું આગાર રાખવામાં આવે છે.
તથા એકાશન કરતી વખતે ગુરૂ મહારાજ પધારે અથવા તો કોઇ વડીલ પ્રાહુણા સાધુ પધારે તે તેમના વિનય સાચવવા માટે એકદમ ઉડીને ઉભા થવું જોઈએ, માટે તે વખતે અજ્જુઠ્ઠાણેણં ” એટલે ઉભા થતાં પણ એકાશનના ભંગન ગણાય તે કારણથી ગુણ અમુકાળાં આગાર રાખવામાં આવે છે, આ આગાર વિનયલનું કેટલું પ્રાધાન્ય દર્શાવે છે !
,,
તથા વિધિવડે ગ્રહણ કરેલ એટલે વિધિપૂર્વક વહેારી લાવેલુ
૧. આ આંગાર ઉભા થવા માત્રના છે, પણુ ચાલીને સન્મુખ જવા માટેના નથી.