________________
પ૬
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
વિતરણ—હવે આ ગાથામાં પ દંડકનું ૧૧ મું દ્વાર અને તેમાં આવેલા ૧૨ અધિકાર સંબંધિ ૧૨ મું દ્વાર કહેવાય છે– पण दंडा सकत्थय-चेश्य नाम सुअ सिद्धथय इत्थ । दो इग दो दो पंच य, अहिगारा बारस कमेण ॥४१॥
| શબ્દાર્થ – = પાંચ
થ = અહિં (પાંચદંડકમાં) માથાથે –શકસ્તવ-ચૈત્યસ્તવ--નાસ્તવ–શ્રુતસ્તવ-અને સિદ્ધસ્તવ એ પાંચ દંડક છે, જે તિ ૨૨ વંવદંતરમ્ | અને તેમાં અનુક્રમે ૨-૧–ર–ર–પ એ પ્રમાણે સર્વ મળી ૧૨ અધિકાર છે કે ૪૧
ભાવાર્થ-તીર્થકર પદવી પહેલાં પણ (જન્મ કલ્યાણક પ્રસંગે) સિધર્મ કલ્પને શક નામને ઈન્દ્ર નમુWણું સૂત્રવડે પ્રભુની સ્તુતિ કરે છે, માટે નમુત્યુનું રાત્રતા એવું ગાણ નામ છે, અને નમુત્થણું એ આદાન નામ છે. ચૈત્ય સંબંધિ સ્તુતિ અને કાઉસગ્ગ દર્શાવનાર હોવાથી અરિહંતસૂત્રનું ગાણ નામ
ત્યસ્ત છે, અને અરિહંતચેએ આદાન નામ છે. વર્તમાન અવસર્પિણીના ૨૪ ભગવંતના નામની સ્તવના હોવાથી લેગસ્સનું નામત એવું ગાણ નામ છે, અને લેગસ્સ એ આદાન નામ છે, મૃતની એટલે સિદ્ધાન્તની સ્તુતિરૂપ હોવાથી પુખરવરદીનું કૃતસ્તવ ગાણું નામ છે, અને પુખરવરદી એ આદાન નામ છે. તથા સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધાર્ણનું નિત્તર એવું ગાણ નામ છે, અને સિદ્ધાણં અથવા સિદ્ધાણં બુદ્ધા એ આદાન નામ છે, એ પ્રમાણે એ પાંચ સૂત્ર ચિત્યવંદનામાં મુખ્ય હેવાથી અને દંડવત્ સરળ (બીજાં સૂત્રની અપેક્ષાએ દીર્ઘ પણ) હેવાથી
શ્રી અનુયોગદ્વારમાં ૧૦ પ્રકારના નામ પ્રસંગે જે સૂત્રનું નામ આદિ પદેથી ઓળખાય છે તે સૂત્રનું તે નામ આદાન નામ અને ગુણ ઉપરથી પડેલું નામ તે ગૌણનામ કહ્યું છે.
१ यथोक्तमुद्राभिरस्खलितं भण्यमानत्वाद् दंडा इव दंडाः सरला રૂાર્થ (ભાષ્યાવચૂરિ).