________________
દ્વાર ૧૨ મું, (ચિત્યવંદનના ૧૨ અધિકાર)
પ૭
ટૂંક કહેવાય છે. એ પ દંડકમાં ચિત્યવંદનાના ૧૨ અધિકાર એટલે ૧૨ વિષય કહ્યા છે તેની વિશેષ સ્પષ્ટતા આગળની ગાથાએમાં કહેવાશે. | જીત ૨૨ + પંચદંડકારણ્ છે
અવતરણ—હવે ૧ર મા દ્વારા પ્રસંગમાં ૫ દંડકને વિષે કહેલા ૧ર અધિકારનાં આદિ પદ આ ગાળામાં કહે છે– नमु जेय अ अरिहं लोग सब पुरक तम सिद्ध जो देवा। उजिं चत्ता वेयावच्चग अहिगारपढमपया ॥४२॥
| શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. નાથાર્થ – નમુળુણ-જેય (અ) અઈયાર સિદ્ધા-અરિહંત ચેઈયાણ-લેગસ્સ ઉmઅગરે-સવ્વલેએ અરિહંતઈયાણું– પુખરવરદીવઠું-તમતિમિર પડલવિદ્ધ-સિદ્ધાણ૮ બુદ્ધાણં–જો ૯દેવાણવિદે-ઉર્જિત ૧° સેલસિહ-૧ ચત્તારિઅ દસ-વેયા વચ્ચગરાણું૧૨ એ ૧૨ અધિકારનાં ૧૨ પ્રથમપદ એટલે આદિ પદ છે. તે કરો
માવાથ–સુગમ છે. અને અધિકારનાં પર્યન્ત સ્થાનો આગળની ગાથાના ભાવાર્થમાં કહેવાશે.
વતરહવે ૧૨ અધિકારને વિષે કયા અધિકારમાં કેની સ્તવના છે ? તે ત્રણ ગાથાઓમાં કહેવાય છે – पढमहिगारे वंदे,भावजिणे बीयअंमि दवजिणे । इगचेइयठवणजिणे, तइयचउत्थंमि नामजिणे ॥४३॥
શબ્દાર્થ–ગાથાનુસારે સુગમ છે. જાથાર્થ–પ્રથમ અધિકારમાં ભાવજિનને વંદન કરું છું (કરી છે),બીજા અધિકારમાં વ્યજિનને વંદના છે, ત્રીજા અધિકારમાં એક ચિત્યના સ્થાપના જિનને વંદના છે, અને ચેથા અધિકારમાં નામજિનને વંદના છે ૪૩
માવાર્થ-નમુત્થણમાં નમુત્થણથી જિઅભયાર્ણ સુધીના