SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પ્રત્યાખ્યાન ભાષ્ય. કાળમાં કરવાનું કહ્યું છે, તે રીતે તે અવસ્થામાં અને તે કાળે જ તે પ્રત્યા કરવું યોગ્ય છે એવી જે શ્રદ્ધા રાખવી તે. ૨ નશુદિ–અમુક પચ્ચ અમુક અવસ્થામાં અમુક કાળે . અમુક રીતે કરવું એગ્ય છે, અને અમુક રીતે કરવું અયોગ્ય છે એવા પ્રકારનું જે જ્ઞાન તે. રૂ વિનયશુદિ–ગુરૂને વંદન કરવા પૂર્વક જે પચવે કરવું તે. ૪ નુમાપશુ–ગુરુ પચ્ચ૦ ઉચ્ચરોવે તે વખતે મંદ સ્વરે પોતે પણ પચ્ચને આલાપક ગુરુ સાથે બોલવ-ઉચ્ચરે તે, (અથવા ગુરૂ પચ્ચખાઈ કહે ત્યારે પચ્ચખામિ અને વોરઇ કહે ત્યારે સિરામિ કહેવું તે). ૬ ગગુરુનશુદ્ધિ–વિષમ સંકટ પ્રાપ્ત થતાં પણ પચ્ચર ભાગવું નહિ પરંતુ સમ્યક્ પ્રકારે પાલન કરવું તે. દમાવશુદ્ધ–આ લેકમાં ચક્રવતિ આદિના સુખની ઈચ્છા તથા પટેલોમાં ઈન્દ્રાદિકના સુખની અભિલાષા રહિત (એટલે નિયાણા રહિત) તેમજ બીજા કોઈપણ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પચ૦ પૂર્ણ કરવું તે. ૧. “a” તે સુકાળ-દુષ્કાળ-વર્ષાકાળ–શેષકાળ ઈત્યાદિ, અથવા નમુક્કારસહિયને ગ્રહણકાળ સૂર્યોદય પહેલાં અને પૂર્ણ કાળ સૂર્યોદયથી ૧ મુહૂર્ત બાદ ઈત્યાદિ રીતે પણ પ્રત્યેક પચ્ચખાણને યથાંસ ભવ કાળ જાણો. એ ત્રણ વિષયને અવચૂરિમાં સંક્ષેપથી કહ્યા છે તે આ પ્રમાણે– "अहवा" इति यत्साधुश्रावकविषयं मूलोत्तरगुणप्रत्यारव्यानं यत्र जिनकल्पादो यत्र सुभिक्षदुर्भिक्षादो काले च यथा श्री सर्वहरुक्तं तत्तत्र तथा श्रद्धत्ते इति શ્રદ્ધાનશુદ્ધિઃ | ૨. ગુરૂને પિતાના તરફ રાગી બનાવવા માટે, લોકોને પોતાના ભક્તિભાવવાળા બનાવવા માટે, કઈ પ્રિય વસ્તુને વિરહ થતાં તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે (બાધા આખડીના સ્વરૂપમાં એ પ્રત્યાખ્યાન લોક પ્રસિદ્ધ છે), ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરવા માટે અને આ ભવ પરભવનું સુખ
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy