________________
દ્વાર ૧ લું. ( ૯મું મુદ્દાત્રિકનું સ્વરૂપ ) ૨૦
*પગની જિનમુદ્રા યુક્ત કહેવાય છે. તથા જાવતિ ચેઇ૦ તેમજ જાવ તકેવિસાહૂ એ એ સૂત્ર પણ જો કે પ્રણિધાન સૂત્ર છે તેપણ એસીને કહેવાય છે, અને નમ્રુત્યુણની સાથે કહેવાનાં હાય છે, માટે તે એની મુદ્રા નમ્રુત્યુણ તુલ્ય યોગમુદ્રા પ્રચલિત છે તે પણ મુક્તાણુક્તિ વડે પ્રણિધાન સૂત્ર કહેવાં અનુચિત `નથી.
અહિં શક્રસ્તવમાં હસ્તની યોગમુદ્રા તેમજ પાદનું પર્યંકાસન અથવા ડાળે! જાનુ ઉભેા રાખી જમણા જાનુ ભૂમિએ સ્થાપવા રુપ અંગ વિન્યાસ (આકાર) કહ્યા છે, તે સંબંધમાં ચર્ચા ઘણી છે, તેાપણ તે અન્ને વિન્યાસ પણ વિનયસ્વરૂપ હોવાથી વિસવાદ તરીકે જાણવા નહિ', એમ કહ્યું છે. (ઈતિ પોંચાશક વિગેરે.) પુન: ચાલુ પ્રવૃત્તિમાં જે બન્ને જાનુને ભૂમિ ઉપર સ્થાપન કરવામાં આવે છે તે પણ વિનયરૂપ હાવાથી ઉચિત છે.
અવતર્ળ—-પૂર્વ ગાથામાં મુક્તાશક્તિ મુદ્રાવર્ડ પ્રણિધાન સૂત્ર ભણવાનુ કહ્યું તે પ્રણિધાન સૂત્ર કયું? તે દર્શાવે છે, અથવા ક્રમ પ્રમાણે ૧૦ મું પ્રણિધાન ત્રિક કહેવાનું બાકી રહ્યું છે તે પણ આ ગાથામાં દર્શાવાય છે.
--
पणिहाणतियं चेइअ - मुणिवंदण - पत्थणासरूवं वा । મળ--વય--ાણસ, સેસતિયસ્થોય પયવ્રુત્તિ ॥૬॥
શબ્દા:—
પત્થાનવં = પ્રાર્થના સ્વરૂપ પત્ત = એકત્વ, એકાગ્રતા
સેન્દ્રતિય = પ્રદક્ષિણાત્રિક અને પ્રમાઈ નત્રિક એ એ ત્રિક સત્યો = ( તે બે ત્રિકનેા ) અર્થ યદુ ત્તિ ( કૃતિ ) =પ્રગટ છે
* બેસીને જયવીઅરાય કહેવાના હેાય ત્યારે પગની જિનમુદ્રા નહિ પરન્તુ ચૈત્યવંદન પ્રસંગે થતી મુદ્રાયુક્ત કહેવાના હેાય છે.
૧ કારણ કે શ્રી સંઘાચારની (ચૈ॰ મહાભાષ્યની) ૮૩૫ મી ગાથામાં નળસેચíળદાળ, વો મુત્તમુત્તીર્ એ વચનથી જાતિ ચે॰ સૂત્ર પણ મુક્તાણુક્તિમુત્રાવડે સ્પષ્ટ કહ્યું છે અને જયવીઅરાય માટે તેા ઘણા પાડ મળી આવે છે.