________________
દ્વાર ૧૩ મું (વંદનમાં ટાળવા યોગ્ય ૩ર દષ) ૧૩૧
છે કિંડિત –એકત્ર થયેલા ઘણું આચાર્યાદિકને જાદી જાદી વંદનાવડે ન વાંદતાં એકજ વંદનાથી સર્વને વાંદે તે અથવા આવર્તીને અને સૂત્રાક્ષને યથાયોગ્ય જાદા ન પાડતાં ભેગા કરી નાખી વંદના કરે છે. અથવા બે કુક્ષિ ઉપર ( =કેડ ઉપર ડાબે જમણે) બે હાથે સ્થાપવાથી પિંડિત (=ભેગા ) થયેલા હાથ પગ પૂર્વક વંદન કરે તે. એ ૩ અર્થ જાણવા
૫ ટોઢતિ રોપ–ટલ એટલે તીડ તેની માફક (વંદન કરતી વખતે) પાછા હઠે, અને આગળ (સન્મુખ) ખસે, એ પ્રમાણે આગળ પાછળ ફદકા મારતે વાંદે તે
૬ સંપુરા –હાથીને જેમ અંકુશથી યથાસ્થાને લઈ જવાય અથવા બેસાડાય છે, તેમ શિષ્ય પણ વંદનાથે આચાચંને હાથ અથવા કપડું ઝાલી-ખેંચી યથાસ્થાને લાવી અથવા બેસાડી વંદના કરે છે, અથવા રજોહરણને અંકુશની પેઠે બે હાથે ઝાલી વંદના કરે છે. અન્ય આચાર્યો કહે છે કે અંકુશથી હસ્તિ (નાશીર્ષ)ની પેઠે (વંદન કરતી વખતે) શીષને નીચું ઉંચું કરવું તે, એમ ત્રણ અર્થ જાણવા,
૭ દરરિંજિત –કચ્છપ એટલે કાચબો, તેની પેઠે રિગતે એટલે અભિમુખ (સન્મુખ) અને પશ્ચાતમુખ કિંચિત શરીરને ચળાયમાન કરતો વંદના કરે, એટલે ઉભા રહીને તે વ્યાપારીને ત્યાં લાવ્યો. વ્યાપારીએ કહ્યું હું વાસણો ઉતારવાનું સ્થાન દેખું તેટલીવાર જરા ભજે, ત્યારે ભાડુતીએ કહ્યું ભાડું નગર સુધી લાવવાનું ઠરાવ્યું છે, પરંતુ થોભીને તમારા બતાવેલા સ્થાને વાસણો ઉતારવાનું ઠરાવ્યું નથી, એમ કહી અસ્થાનેજ તે વાસણો ઠાલવી ચાલ્યો ગયો તેમ.
૧ એ ત્રીજો અર્થ ધર્મસંગ્રહવૃત્તિમાં કહેલો લખ્યો છે.
* બીજો અર્થ આવવૃત્તિ તથા ભાષ્યાવચૂરિમાં પણ છે, તે પણ પ્રવ૦ સારો વૃત્તિમાં એ બીજા અને ત્રીજા અર્થ માટે પણ “સુવાનુસારી નથી માટે તત્ત્વ બહુ મૃતગમ્ય ” કહ્યું છે. ધર્મ સં૦ વૃત્તિમાં ત્રણે અર્થ કહ્યા છે.
+ કાચબો પિતાની ડોકને પીઠમાંથી વારંવાર બહાર કાઢે છે અને પુનઃ પાછો ખેંચી લે છે તે કાચબાનું રિંગણ કહેવાય.