SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય. થાપના (દેહની સુખ સમાધિ ) પૂછે, ત્યારે ગુરૂ પૂર્વ કહે તે ગુરૂનું પાંચમું વચન જાણવું ત્યારબાદ સામે મામળો રેસિઝં વર્ષ એ છઠ્ઠા વંદનાસ્થાનનાં ચાર પદો વડે હે ક્ષમાશ્રમણ ! મારાથી આપને આજના દિવસ સંબંધિ જે અપરાધ થયો હોય તે ખમાવું છું, એમ કહી ખમાવે ત્યારે ગુરૂ દમરિ વામિ તુમ એમ કહે તે ગુરૂનું છઠું વચન જાણવું. એ પ્રમાણે શિષ્યના છ વંદનસ્થાનમાં દરેક વખતે ગુરૂ એકેક ઉત્તર આપતાં જે છ ઉત્તર આપે છે તે છે ગુરૂવચન જાણવા ગતર–હવે ગુરૂ પ્રત્યે થતી ૩૩ આશાતના ટાળવાનું २१ मुं द्वार हे छ ૧૦ ૧૪ ૧૬ ૧૭ ૧૮ पुरओ पख्खासन्ने, गंता चिट्टण निसीअणा-यमणे आलोअणऽपडिसुणणे पुव्वालवणे य आलोए ॥३५॥ तह उवदंस निमंतण, खद्धाययणे तहा अपडिसुणणे। खद्धत्ति य तत्थगए, कि तुम तजाय नो सुमणे ॥३६॥ तो सरसि कहंछित्ता, परिसंभित्ता अणुट्ठियाइ कहे । संथारपायघट्टण, चिटुच्च समासणे आवि ॥३७॥ ૨૧ ૨૪ ૩૦ - શબ્દાર્થ –ગાથાર્થાનુસારે સુગમ છે. ૧ gવં=હા એમજ ( એટલે મારા શરીરને સુખ સમાધિ વર્તે છે.) • ૨ હું પણ તને ખમાવું છું –ઈત્યર્થ * દેખાતા પાઠમાં “ડ” એવો અવગ્રહ કે કાર સ્પષ્ટ સમજાય એ પાઠ નથી તેથી પાછળના ન માં ડૂબેલો માનવો, અથવા પ્રવ સારો ને અનુસારે તે ગામrriદકુળને પાઠ હોય તો તે પણ ઉચિત છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy