SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઢિાર ૧લું (૫મું અવસ્થાત્રિકનું સ્વરૂ૫) ૧૭ કહે, તેની ભાવના પ્રભુની પ્રતિમામાં કેવી રીતે ભાવવી તે આગળની ગાથામાં દર્શાવાશે. તર -પૂર્વ ગાથામાં કહેલી ૩ અવસ્થાઓ (એકજ અવસ્થામાં રહેલ પ્રતિમારુ૫ પ્રભુની) કેવી રીતે ભાવવી? તે આ ગાથામાં દર્શાવે છે – न्हवणच्चगेहिं छउमत्थ-वत्थपडिहारगेहि केवलियं । पलियंकुस्सग्गेहि अ, जिणस्स भाविज सिद्धत्तं ॥१२॥ શબ્દાર્થ:વળવા = સ્નાન અને ચંન્નનાદ = પર્યકાસનઅર્ચા (પૂજા કરનારાઓ વડે વડે અથવા કાઉસ્સગના આદાદ = ૮ પ્રાતિહાર્યો કારવડે વડે માર = ભાવવી જાથાથ–પાષાણના પરિકરમાં રચેલા) સ્નાન ( અભિપેક) કરનારા તથા પૂજા કરનારા દેવને આકાર વડે પ્રભુની છદ્મસ્થ અવસ્થા ભાવવી. તેમજ પરિકરમાં રચેલા ૮ પ્રાતિહા વડે પ્રભુની કેવલી અવસ્થા ભાવવી. અને પ્રભુની પકાસનવાળી આકૃતિવડે અથવા કાઉસ્સગ્નની આકૃતિવડે સિદ્ધત્ત્વ (અપી) અવસ્થા ભાવવી. ૧૨ છે માવાઈ: --પ્રભુની પ્રતિમા જે પરિકરમાં (પઘરમાં) સ્થાપિત હોય. તે (પાષાણના) પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હસ્તિ ઉપર બેઠેલા અને હાથમાં કળશ લઇને જાણે પ્રભુને અભિષેક કરતા હોય તેવા દેના આકાર કેરેલા-ચિતરેલા હોય છે, તે આકારોને ધ્યાનમાં લઈ પ્રભુની ગરજ સાથ ભાવવી. કારણ કે પ્રભુને જન્મ થયે અનેક દેવો અને ૬૪ ઈન્ડે મેરુ પર્વત ઉપર પ્રભુને લઈ જઈ મહાન કળશેમાં અનેક તીર્થોનાં (પવિત્ર જળાશાનાં ) જળ ભરી પ્રભુને જન્માભિષેક કરે છે, તથા એજ પાષાણના પરિકરમાં કરેલા માલધારી દેવોને ધ્યાનમાં લઈ ૧ જળાભિષેક સમયે (સ્નાત્ર સમયે ) જન્માવસ્થા ભાવવી, એમ બાલાવબોધમાં કહ્યું છે તે પણ યોગ્ય છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy